________________
બીજુ કાંડ:
અભિધાન પામે છે. આમ દ્રવ્ય, ગુણ, કર્મ અને સામાન્યની પ્રતીતિનું કારણ કહેવામાં આવ્યું. ઉપર પ્રમાણે વિશેષ શબ્દ સાથે સમવાયી આકાશ છે; તેની સાથે સંયુક્ત પૃથ્વી વગેરે છે. તેની સાથે સંયુક્ત દિફ વગેરે છે, અને તેમની સાથે સમત વિશેષ છે.
આમ વિશેષિકોના છ પદાર્થોમાંથી પાંચની પ્રતીતિની વ્યવસ્થા સમજાવવામાં આવી. સમવાય વિશે કશું કહેવામાં આવ્યું નથી. તે દ્રવ્ય નહિ હોવાથી કોઈની સાથે તેનો સંયોગ થશે નહિ. તેને જણાવવા માટે બીજે કઈ સમવાય હોઈ શકે નહિ, અને તે સ્વરૂપમાં જ પ્રાપ્ત થનારા હોઈ સમવાય શબ્દના અર્થને જણાવવા કોઈ સંબંધ પ્રાપ્ત થશે નહિ. સર બાવો હેલારાજ: gવમત્ર યથાયો વિમઝsfપ સમવાયરાહ્ય વાર્થ atતાવને न कश्चित्संबन्धः स्यात्समवायस्याद्रव्यत्वात्केनचित्संयोगाभावात्स्वरूपवृत्तित्वात् ।
संबन्धस्याविशिष्टत्वान्न चात्र नियमो भवेत् ।
तस्माच्छब्दार्थयोनॆव संबन्धः परिकल्प्यते ॥१७॥ વિશિષ્ટ સંબંધના અભાવને લીધે (શબ્દ વડે અર્થ દર્શાવવા અંગે) નિશ્ચિતતા હોઈ શકે નહિ તેથી શબ્દ અને અર્થનો આ (સંગ કે સમવાય રૂ૫) સંબંધ કિપી શકાતો નથી. (૭)
સંવધાવિશિષ્ટવાત ને એક અર્થ આ પ્રમાણે થશે. સમવાયથી જુદા સંબંધને અભાવ હેવાથી, કોઈ પણ સંબંધ વિના સમવાય શબ્દનો અર્થ પ્રાપ્ત થશે નહિ. બીજા અર્થ પ્રમાણે કોઈક સંબંધરૂપ નિમિત્ત વિના સમવાય શબ્દ જયારે સ્વાર્થનું અભિધાન કરે ત્યારે આવો સંબંધ નિમિત્તાભાવ બધે સર બે હોવાથી બધા શબ્દો બધા અર્થી જણાવશે. દરેક શબદ પિતાના અર્થનું જ અભિધાન કરશે એવો નિયમ પ્રાપ્ત નહિ થાય. ત્રીજા અથ પ્રમાણે બધે સ્થળે સંબંધ એક સરખે પ્રાપ્ત થતો હોવાથી આકાશ શબ્દ સાથે સમવાયને કારણે ઘટ વગેરે શબ્દ પણ આકાશનું અભિધાન કરશે. બીજી રીતે કહીએ તો આકાશ શબ્દ તેના આશ્રય આકાશને સમ દ્વારા જણાવતો હોય તો ઘટ શબ્દ પણ તેના આશ્રય આકાશને સમવાય દ્વારા જણાવશે. બંને શબ્દો છે અને આકાશમાં ગુણરૂપે છે. ઘટ વગેરે શબ્દોનો તેમના આશ્રય આકાશ સાથેનો સંયોગ પટ વગેરે શબ્દોના તેમના અશ્રેય સાથેના સંગથી જુદો નહિ હોવાથી ધટનો અર્થ પટ થશે અને પટનો અર્થ ઘટ થશે. આમ શબ્દાર્થ અંગે અવ્યાતિ અને અતિવ્યાતિ પ્રાપ્ત થતાં શબ્દ અને અર્થ વચ્ચેની સંબંધથવા નષ્ટ થતાં સંગ કે સવાવને શબ્દાર્થ વચ્ચેના સંબંધ તરીકે સમજવો એગ્ય નથી.
अदृष्टवृत्तिलाभेन यथा संयोग आस्मनः ।
क्वचित्स्वस्वामियोगाख्योऽभेदेऽन्यत्रापि स क्रमः ॥१८॥ (વિભુ) આત્માના (બધાં દ્રવ્ય સાથેના) સંગમાં (વિશિષ્ટતા ન હોવા છતાં) અદટના વ્યાપારને કારણે (જ) કેટલાકની સાથે સ્વસ્વામિભાવ સંબંધ હોય છે, તેથી ( સંબંધ) જુદો ન હોવા છતાં, અન્ય બાબતોમાં પણ આવી જ પદ્ધતિ જણાય છે. (૧૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org