SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ ૬૩૩ તેન તુલ્યું ક્રિયા ને વ્રતિ: (૩.૧.૧૧૫) સૂત્ર ઉપરના ભાગ્યની શરૂઆતમાં કુમ વર્તતે એવું વચન મૂકવામાં આવ્યું છે. અહીં ધાતુના કરણનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, તે જાણીતું છે. કારણ કે તૃતીયાન્ત શબ્દ ક્રિયાનું અભિધાન કરનાર બની શકતો નથી એવો ન્યાય ઉચિત છે. ક્રિયાના સ્વરૂપનો વિચાર કરતાં સાધનને સ્પષ્ટ ઉલેખ કરવામાં આવતું નથી, જે સાધન પ્રસિદ્ધ હોય તો મહેં– (ગ્યતાવાળ) અને વર્ષાતિ એવા પ્રયોગો સાથે સરકાર અને વૃષ્ટિ જેવા કર્મ શબ્દ પ્રયોજાતા નથી, કારણ કે કર્મરૂપ સાધનો પ્રસિદ્ધ છે. अन्तर्भूते तु करणे प्रयोगो न पुनर्भवेत् । न्यायेनायुक्तमित्यत्र जीवतो प्राणकर्मवत् ॥४५७।। (ધાતુના અર્થમાં) કરણનો સમાવેશ થતું હોય તો ના કર્મ પાળના ની જેમ ચેર કપુરમ (ઔચિત્યને કારણે નહિ ઉલેખાયેલું) એ ચાર ને ફરીવાર પ્રયોગ થતો નથી. (૪૫૭) નીવર, અતિ જેવા શબ્દો સાથે પ્રગાન ગવતિ | મામાનં અતિ | જેવા પ્રયોગોમાં પ્રાપ્ત થતા ગાળાનું કે મારા શબ્દો વપરાતા નથી. તે શબ્દોનો ક્રિયારૂપના અર્થોમાં સમાવેશ થાય છે. આમ હેવાથી ગયુમાં ઔચિત્યરૂ૫ કરણ પ્રસિદ્ધ હવાથી ચા ને ઉલેખ ભાષ્યકારે કર્યો નથી. રાહ્યાખ્યાતાર એરોડથયુમિતિ વસે . अशोभनमसंबद्धमिति रूढिर्व्यवस्थिता ॥४५८।। (વ્યાકરણ શાસ્ત્રના) અભ્યાસને કારણે મયુર પ્રયોગને ન ગુi (નહિ જોડાયેલું એમ) છુટો પાડીને સમજાવવામાં આવે છે. વાસ્તવમાં અશોમનH (અસુંદર), અલંગ (સંબંધ વિનાનું) એ રૂઢ અર્થ વ્યવહારમાં દઢ થયેલ છે. (૪૫) સામાન્ય વપરાશમાં એવા અસંખ્ય શબ્દો છે જેમને રૂઢિ શબ્દો તરીકે સમજવામાં આવ્યા છે. તેમને પ્રકૃતિપ્રત્યયવિભાગ કરવામાં આવતો નથી. અયોગ્ય એવા અર્થવાળે મયુમ્ શબ્દ પણ આ જ શબ્દ છે, જેને માટે વ્યવહારમાં રોમનમ, “અણગમતું', મસંગમ, “સંબંધ વિનાનું' એવા અર્થો પ્રાપ્ત થાય છે. અમુમાં યુગ ધાતુની ક૯પના કરવી ચોગ્ય નથી તે પછી તેના કરણનો ઉલ્લેખ કર્યો છે કે નહિ તેની ચર્ચા કરવાની કશી જરૂર નથી. શાસ્ત્રના અભ્યાસને કારણે આવી ચર્ચાઓ થાય છે. તૃતીયાન્ત શબ્દ ક્રિયાને વાચક બનતો નથી એવા નિયમને પ્રાપ્ત કરવા માટે ભdહરિએ તેને તુક્યું સૂત્રને કેવો ઉપયોગ કર્યો છે તે સ્પષ્ટ થાય છે; એટલું જ નહિ, પરંતુ ટું વસે છે માં ગયુ ઉપરથી વ્યાકરણ દર્શનના બે સિદ્ધાન્તો-શબ્દ હમેશાં વા-૮૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy