________________
૪૨
અથવા ચુણા ઉપમાને પમેયરૂપ સંબધમાં નિમિત્ત તરીકે સમજવામાં આવે છે. ઉપમાન અને ઉપમેય, બન્નેમાં સાધારણ ધમ રૂપે રહેલા વિશેષને ક્રિયાશીલ સમજવામાં આવ્યે છે. વૃત્તિના અવાળા તુલ્ય શબ્દ ક્રિયા સાથે સમાન અધિકરણમાં છે. (૪૩૪-૫૨૪)
૭
तेन तुल्यं । (પ. ૧. ૧૧૫) સૂત્ર ઉપરનાં ભાષ્યવચનનું વિગતપૂર્ણ વ્યાખ્યાન પૂરું કરીને હવે તેના પછીના સૂત્ર તંત્ર તસ્યેય । (પ. ૧, ૧૧૬) ઉપરનાં ભાષ્યવચનાની રજુઆત કરવામાં આવે છે. ભાષ્યકાર જણાવે છે કે તુલ્ય અને રૂપ શબ્દ સમાનાક છે. તેન તુલ્ય સૂત્ર પ્રમાણે બે ક્રિયાએ અંગેના સાદૃશ્યને દર્શાવતા તૃતીયાન્ત શબ્દને વૃત્તિ ઉમેરવામાં આવે છે. આ સૂત્ર એ સત્ત્વવાચક શબ્દો વચ્ચે સાદશ્ય દર્શાવતા ષયન્ત શબ્દને વૃત્તિ ઉમેરવાનું વિધાન કરે છે. આ બાબત અગાઉના સૂત્રથી સિદ્ધ થાય છે એટલે તત્ર તસ્યેવ । સૂત્ર રજૂ કરવાની જરૂર નથી. આવા પૂર્વ પક્ષ અંગે ઉદાહરણા રૂપે મોયતે માઘળ इच । पश्यति ब्राह्मणं इव ।, ब्राह्मणेनेव विज्ञातम् । दीयतां ब्राह्मणाय इव ब्राह्मणादिव वैश्यात् ત્વમ્ । પ્રયાગા ભતૃ રિએ રજૂ કર્યાં છે. આ બધા પ્રોગામાંની વિભક્તિને ખલે તૃતીયાના પ્રયાગ તુત્ય સાથે થઈ શકે. આ પ્રકારની દલીલનેા વિરે!ધ કરતાં જણાવવામાં આવે છે કે તુર્ત્ય મધુરયા ધીતે અને માત્રા તુલ્ય સ્મામિ તામ્ । પ્રયાગામાં મધુરા અને અધ્યયનક્રિયાનુ તથા માતા અને સ્મરણક્રિયાનું` સાદશ્ય સમજવુ પડશે. પરંતુ ખાવું સાદૃશ્ય પ્રાપ્ત થતું નથી, તેથી તેન તુલ્ય ! સૂત્રથી કાનિર્વાહ થશે નહિ. અધ્યયન અને મરણના આશ્રયેા ભિન્ન હેાવાથી તેમની વચ્ચે સાદશ્ય પ્રાપ્ત થાય છે એમ જો માનીએ તા આશ્રયેાને કર્તા રૂપે સમજવા પડશે અને વૃત્તિ પ્રત્યય કર્તા શબ્દને લાગુ પડશે, અધિકરણ કે કતે નહિ.
વૃત્તિ દ્વારા સામાન્ય અભિધાન અંગે ક્રિયાના પ્રયેાગના વિધાન અંગેના નિયમમાં કે પછીના સૂત્રમાં પ્રાપ્ત થતા અભિધાનમાં ક્રિયા શબ્દના વપરાશ અંગે કશે। તાવત સમજવામાં આવતા નથી. વૃત્તિનું ફરીવાર વિધાન દ્રવ્ય કે ગુણુના સાદશ્યને દર્શાવવા માટે થયુ` છે. મધુરાયાં રહા; । અને ત્રાજ્ઞાળધ્યેય પાપુરા: । પ્રયાગેામાં સાદૃશ્ય દ્રવ્ય અને ગુણ દર્શાવે છે. તેથી તેન તુછ્યું ! સૂત્રથો કામ ચાલશે નહિ. (પરપ-૫૫૧)
તમ્ । (૫.૧.૧૧૭) સૂત્ર અંગે વિચારતાં જણાવવામાં આવ્યુ છે કે, જો રાઞવર્ વૃત્તમ્ । પ્રયેાગમાં રાગવત માટે રાનાં અતિ । અને રાજ્ઞા મુજ્યં એવાં એ વિગ્રહવા યેા સમજવામાં આવે તેા તદું અથમાં વૃત્તિ ની પ્રાપ્તિ તેન તુલ્ય | સૂત્રથી ચશે. ઉપમાનની વિવક્ષા ન હોય ત્યારે અર્હતિ (લાયક બને છે) ક્રિયાના કર્તારૂપ ધમ અન્યની નિવૃત્તિને નિશ્ચય કરાવે છે. તેને માટે તર્ફ્યુમ સત્ર રજૂ કરવામાં આવ્યુ છે. રાગટ્ દ્યુતં અલ્ય । માં ભેદની કલ્પના કરીને ઔપમ્ય સમજવામાં આવે તે! તેન તુi । સૂત્રથી વૃત્તિ પ્રાપ્ત થશે, તેથી પાણિનીતર વ્યાકરણામાં આ પ્રકારનું સૂત્ર મળતું નથી. પરંતુ ચેાગ્યતા અને ઉપયેગતા તે અથ જણાવવાના હોય ત્યારે ર્દર્ । સૂત્ર આવશ્યક છે (૫૫૨-૫૭૮)
કૃતિ પ્રત્યયના વિધાનની ચર્ચા પછી બાકીની ક્રમ પ્રાપ્ત ચર્ચા, કવસર્પાન્છસિ ધાવશે । (૫૧.૧૧૮) સૂત્રની રજૂઆત દ્વારા કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org