SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ 38 धर्मैरभ्युदितैः शब्दे नियमो न तु वस्तुनि । कर्तृधर्मविवक्षायां शब्दात् कर्ता प्रतीयते ॥ १०३ ॥ ઉપર ગણાવેલાં લક્ષણા વડે શબ્દવિષયક નિયમ સમજવે જોઈએ, પદાર્થવિષયક નહિ. કર્તાનાં લક્ષણાની વિવક્ષા હાય ત્યારે શબ્દથો જણાવાયેલ કર્તાના મેધ થાય છે. (૧૦૩) વાથપકીય કર્તાના સ્વાતંત્ર્ય અંગે અગાઉની એ કારિકામાં જણાવવામાં આવેલાં લક્ષણા, શબ્દ વડે વાક્યમાં જેને એધ થયા છે એવા કર્તા અગે, સમજવાં જોઈએ, વાસ્તવિક ક અંગે નહિ; અર્થાત્ વ્યક્તિ કે પદાં રૂપ કર્તી અંગે નહિ. આમ હોવાથી નિવ પદાર્થો કર્તા બની શકે નહિ એમ કહી શકાશે નહિ. અગ્નિ બાળે છે, લાકડાં રાંધે છે, થાળી રાંધે છે, કિનારા પડે છે, નદી વહે છે, એવા પ્રયાગા સાચા પ્રયાગા છે, કારણ કે ચ્છા વાકયેામાં અગ્નિ, લાકડાં, થાળી, નદી વગેરેને મેધ શબ્દો વડે સમજાતા પદાર્થો અંગે છે, વાસ્તવિક પદાર્થોં અંગે નથી. પત લિએ અનેક સ્થળે કહ્યું છે કે, “અમે તે શબ્દોને પ્રમાણ માનનારા છીએ, શબ્દ જેને જણાવે તે અમારે મન પ્રમાણ છે (શરૂપ્રમાળા: વયમ્ । યચ્છર ભારૢ તમારું પ્રમાળમ્ !). હેલારાજ પણ કહે છે કે વૈયાકરણા માટે પદા અર્થ નથી પરંતુ શબ્દ વડે જેને એપ થાય છે તે અથ છે, મૈયારામાં ન વસ્ત્વૌંડર્થ: વિન્તુ શવાથી અર્થ:। एकस्य बुद्धयवस्थाभिर्भेदे च परिकल्पिते । कर्तृत्व करणत्वं च कर्मत्वं चोपपद्यते ॥ १०४ ॥ મનની અવસ્થાએ પ્રમાણે (એક જ વસ્તુ અંગે) જ્યારે જુદી જુદી કલ્પના— આ કરવામાં આવે છે ત્યારે તે (એક જ વસ્તુ)માં કત્વ, કરણત્વ અને કત પ્રાપ્ત થાય છે (૧૦૪) દન્તિ આત્માનમાત્મના। (પાતાની જાતે પાતાની જાતને હણે છે) એવા પ્રયાગમાં વિવક્ષાને કારણે પેાતાની જાતને કર્યાં, કમ અને કરણ એમ ત્રણ રૂપે સમજવામાં આવે છે. ચારકવ્યવહારને વાસ્તવિક સમજવામાં આ!વે તા આવુ બની શકતુ નથી. બુદ્ધિની અવસ્થા પ્રમાણે વિવક્ષા થાય છે. તેથી આત્મામાં કાલ્પનિક કર્તૃત્વ, રણુત્વ અને મતના આરાપ કરવામાં આવે છે. उत्पत्तेः प्रागसद्भावः बुद्धयवस्थानिबन्धनः । अविशिष्टः सतान्येन कर्ता भवति जन्मनः ॥ १०५ ॥ ઉત્પત્તિની પહેલાં અસ્તિત્વ હેતુ નથી. બુદ્ધિની (જુદીજુદી) અવસ્થાઓને લીધે (થતી વિવક્ષા) ને કારણે તે (અસ્તિત્વ) ખીજા કાઈ વિદ્યમાન (પદાર્થી)થી જુદું સમજાયા વિના, જન્મના કાર્ય માટે કર્તા અને છે (૧૦૫) અર; નાયતે । (અંકુર ઉત્પન્ન થાય છે) એવા પ્રયણમાં ઉત્પન્ન થયેલ અંકુરનુ` પહેલાં અસ્તિત્વ કાંતા હોય છે અથવા હાતું નથી, જો અંકુર વિદ્યમાન હેાય તે ઉત્પન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy