________________
વાકથપીચ
ત્રિગુણાત્મિકા પ્રકૃતિ તેના વિકારામાંના રજોગુણને લીધે પ્રવૃત્તિશીલ રહે છે. પરંતુ ભાક્તા એવા ચેતન પુરુષ નિપુણ હાઈને પ્રવૃત્તિ કરતા નથી. તેા પછી તેને વિષે આત્મા ચૈતન્ય, ચિતિ એવાં જુદાં જુદાં ચોક્કસ લિગેા કેવી રીતે વાપરી શકાય. એવી શંકાના જવાબ આ કારિકામાં આપવામાં આવ્યેા છે.
બુદ્ધિરૂપ અરીસામાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે. આ પ્રતિબિંબ ઉપર વ્યવહારગત પદાર્થોની અસર પડતાં તેમને શબ્દો દ્વારા પ્રયાગ થાય છે. આમ નિરાભાસ ચૈતન્ય ઉપર આભાસરૂપ પદાર્થોના લિંગના આરેાપ કરવામાં આવે છે.
तेनास्य चितिरूप च चितिकालच भिद्यते ।
तस्य स्वरूपभेदस्तु न कश्चिदपि विद्यते || ३२५।।
આ પ્રમાણે તે ભેક્તાના ચૈતન્યનું સ્વરૂપ અને (તેના ચૈતન્યનેા) કાલ જુદાં જુદાં સમજવામાં આવે છે, પરંતુ તે (ભેાક્તા)ના સ્વરૂપમાં તે કશા ફેરફાર થતા નથી. (૩૨)
બુદ્ધિ રૂપી અરીસામાં પ્રતિબિંબિત થતા વિષયસમૂહ વડે ભેાતાનું શૈતન્ય એક હેવા છતાં, દરેક ભેગ્ય પદાર્થની ભિન્નતા પ્રમાણે, તે ભિન્ન સમય છે. વાસ્તવમાં ચૈતન્યના પેાતાના રૂપમાં કે કાલમાં કશેા ફેરફાર થતા નથી, પરંતુ તેના દ્વારા સંક્રાન્ત થતા પદાર્થોની ક્રિયાઓમાં, રૂપમાં અને કાલમાં ફેરફારા સમજવામાં આવે છે ચૈતન્યનાં અભિન્ન રૂપે વચ્ચે અને યાગ્ય પદાર્થીના કાલ, રૂપ અને ક્રિયાના સંદĆમાં થતા ફેરફારા વચ્ચે ભેદ સમજવા જોઈએ (સરખાવા હુલારાજ-પરમાર્થત; પુનઃ ચૈતન્યમાત્ર વહ્ય મોરતુ कश्चन स्वरूपतो देशतः कालतो वा भेद: । चितिक्रियापि न ततो भिन्ना निराभाससंविन्मात्ररूपવાત્સલ્યા)
अचेतनेषु चैतन्यं संक्रान्तमिव दृश्यते ।
प्रतिबिम्बकधर्मेण यत्तच्छब्द निबन्धनम् ॥ ३२६ ॥
અચેતન પદાર્થીમાં પ્રતિબિંબરૂપે સંક્રાન્ત થયુ હાય તેવુ દેખાતુ જે ચૈતન્ય છે તે શબ્દોના વપરાશનુ' નિમિત્ત બને છે. (૩૨૬)
સત્ત્વ વગેરે ગુણેમાં પ્રતિબિંબરૂપે સ`ક્રાન્ત થયેલું ચૈતન્ય શબ્દોના વપરાશનુ કારણ બને છે.
अवस्था तादृशी नास्ति या लिङ्गेन न युज्यते ।
क्वचित शब्दसंस्कारो लिङ्गस्यानाश्रये सति ॥ ३२७॥
પદાર્થની એવી કાઈ અવસ્થા નથી જે લિંગ સાથે જોડાય નહિ. કોઈકવાર લિ‘ગના આશ્રય વિના પણ (લિંગપ્રયુક્ત) શબ્દસંસ્કાર પ્રાપ્ત થાય છે. (૩૨૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org