SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ स्फटिकादि यथा द्रव्यं भिन्नरूपैरुपाश्रयैः । स्वशक्तियोगात्संबन्ध' ताद्रूप्येणोपगच्छति ॥४०॥ तद्वच्छन्दोऽपि सत्तायामस्यां पूर्व व्यवस्थितः । धर्मेरुपैति संबन्धमविरोधिविरोधिभिः ॥४१॥ સ્ફટિક વગેરે (સ્વ) પદાથ જુદાં જુદાં દ્રબ્યા સાથે સંબંધને પામીને, જુદાં જુદાં સ્વરૂપે પ્રાપ્ત કરવાની તેમની શક્તિઓને કારણે, એકરૂપ થતાં હાય તેવાં જણાય છે; તેમ શબ્દ પણ આ ઉપચાર સત્તામાં પહેલાં આરૂઢ બનીને વિરાધી અને અવિરાધી ધર્મી સાથે સબધ પામે છે. (૪૦-૪૧) ભર્તૃહરિના સિદ્ધાન્ત છે કે શબ્દાર્થ મુખ્યરૂપે બૌદ્ધ અર્થાત્ ખુથારૂઢ છે. આવી સ્થિતિમાં નિયત સ્વરૂપવાળા એક જ દ્રવ્યના વિરોધી અને અવિરાધી એવા એ પ્રકારના ધર્મી ખાદ્ય સત્તામાં હેાઈ શકે નહિ, તે તેા બૌદ્ધીસત્તામાં જ હાઈ શકે. લટ, પટ વગેરે પદાર્થોં બાહ્ય સત્તામાં ભાવાત્મક હેાય છે; ખાદ્યરૂપે અર્થાત્ ખાદ્યસત્તામાં અભાવાત્મક હાઈ શકે નહિ. એથી વિરુદ્ધ ઔપચારિક અર્થાત્ ઔદીસત્તામાં પદાર્થોં ભાવાત્મક તેમજ અભાવાત્મક હેાઈ શકે. સ્ફટિક વગેરેની પાસે, લાલ, કાળાં, પીળાં ફૂલ જેવાં જુદા જુદા રંગનાં દ્રવ્યા મૂકવામાં આવ્યાં હાય તા તે તેમની સાથે તદ્રુપ થઈ જાય છે. તે પ્રમાણે ઔપચારિક સત્તામાં વ્યવસ્થિત બનતા શબ્દાર્થ બધા વિરાધી અને અવિરાધી ધર્મો સાથે સબધ પ્રાપ્ત કરે છે. તરૂપ થનાર સ્ક્રટિક વગેરે દ્રવ્યો પેાતાના રૂપને ત્યાગ કરતાં નથી, તે તદ્રુપ થાય છે એવે! આભાસ થાય છે. તે પ્રમાણે ઉપચારસત્તા પણ વિરાધી અને અવિરાધી ધર્મોવાળા પદાર્થી સાથે સંબધને પામી હોય તેવે આભાસ ઉત્પન્ન થાય છે. ધડા છે. એમ કહેતાં બૌદ્ધીસત્તા પેાતાના સ્વરૂપને! ત્યાગ કરીને અસ્તિરૂપમાં પરિણામ પામે છે; અથવા ડેા નથી એમ કહેતાં બૌદ્ધીસત્તા સ્વરૂપના ત્યાગ કરીને નાસ્તિરૂપમાં પરિણામ પામે છે એમ કહેવું યેાગ્ય નથી, કારણ કે છે, નથી, એવા ધર્મો, જે વાસ્તવમાં બાહ્યસત્તાના ધર્મો છે તે ઉપચારસત્તા સાથે વાસ્તવિક સંખ્ધને પ્રાપ્ત કરતા નથી; પરન્તુ તેમને સબધ માત્ર આભાસિક છે, બીજી રીતે કહીએ તે! તેમને સંબંધ સત્તાસામાન્ય સાથે છે. ઉપચારસત્તા, સત્તાસામાન્ય હાવાથી ભાવાભાવસાધારણ છે. બાહ્યસત્તા અભાવાત્મક ધર્મો સાથે સંબંધમાં આવતી નથી, પરંતુ ઉપચાર સત્તા ભાવાત્મક અને અભાવાત્મક એમ બંને પ્રકારના ધર્મી સાથે અન્વિત બને છે. Jain Education International વાચષદીય एवं च प्रतिषेध्येषु प्रतिषेधप्रक्लृप्तये । आश्रितेषूपचारेण प्रतिषेधः प्रवर्तते ॥ ४२॥ આ પ્રમાણે પ્રતિષેધ શકય બને તે માટે પ્રતિષેય વિષયામાં અધ્યાાપ વડે, પ્રતિષેધની પ્રવૃત્તિ થાય છે. (૪૨) છે (સ્તિ), નથી (નાસ્તિ), ઉત્ત્પન્ન થાય છે (ગાયતે) વગેરે શબ્દબ્યવહારા ઉપચારસત્તાને કારણે છે. અભાવાત્મક અબ્રાહ્મણુ વગેરે વિરોધી ધર્માં માત્ર ઉપચાર સત્તામાં જ શક્ય છે. બાહ્ય સત્તા સત્ હાવાથી, અભાવ અર્થાત્ અસત્ત્વ દર્શાવવા, અબ્રાહ્મણુ શબ્દથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy