________________
૩૨
વાયદીય
નથી એ મીમાંસક મત રજૂ કરવામાં આવે છે. ક્રમ પૂર્વક ઉચ્ચારાયેલા ઉચ્ચારણ પામીને નાશ પામેલા, એક સાથે નહિ ઉચ્ચારાયેલા અને અવયવોવાળા વર્ણો પદેનું નિર્માણ કરી શકે નહિ, તેથી વર્ષોથી જુદો શબ્દ હોઈ શકે નહિ તે જ પ્રમાણે શબ્દોથી જુદું વાકય હોઈ શકે નહિ; ઉપવર્ષ આયાયનો મત રજૂ કરતાં શબરસ્વામી (મીમાંસા સૂત્ર ભાષ્ય ૧.૧.૧.) જણાવે છે કે ની: પદમાં ન, ય અને વિસ એવા વર્ષે જ શબ્દ છે. ન વર્ષાતિ ૦ ને બદલે તત્ વર્ણવ્યતિ | એ પાઠ છે.
पदे न वर्णा विद्यन्ते वर्णेष्ववयवा न च ।
वाक्यात्पदानामत्यन्तं प्रविवेको न कश्चन ।।७४।। શબ્દમાં વર્ષો હેતા નથી અને વર્ગોમાં વર્ણવશ્ય હેતા નથી. વાકયથી શબ્દોની કોઈ અત્યંત ભિન્નતા નથી. (૭૪) - ૭૪.૧. શબ્દમાં વર્ષો હેતા નથી અને વર્ષોમાં વર્ણવયવો હોતા નથી અર્થાત પદો અકમ, પર્યાપર્યા વિનાનાં, નિત્ય, અભેદ્ય અને એકાત્મ હોય છે. વર્ષોના અવયવો કપિત છે. પરિણામે વ્યાકરણશાસ્ત્રમાં શબ્દનું એક પ્રસિદ્ધ જ છે. વાકય એક પદનું હોય કે અનેક પદનું, પદોના અર્થનું જ્ઞાન વાક્યાથનું નિમિત્ત બને છે.
ग्रामशब्दोऽय बहूवर्थः । तद्यः सारण्यके ससीमके सस्थंडिलके वर्तते तस्येदं ग्रहणम् । (મામાથ, પા.ટૂ. ૧.૧.૭, તા. ૮)
भिन्नदर्शनमाश्रित्य व्यवहारोऽनुगम्यते ।
तत्र यन्मुख्यमेकेषां तत्रान्येषां विपर्ययः ।।७।। (શબ્દોનું એકત્વ અને શબ્દોનું નાના– એવાં) બે ભિન્ન દશનો આશ્રય કરીને શાસ્ત્રવ્યવહાર કરાય છે. કેટલાકને મતમાં જે (=શબ્દોનું એકત્વ અથવા નાનાત્વ) મુખ્ય છે, તે, બીજાઓના મતમાં, તેથી ઊલટું (ગૌણ) છે. ૧ (૫)
૫૧. શબ્દોમાં જે સમાન ધ્વનિઓ હોય અને અર્થે જુદા જુદા હોય (જેમકે “હરિ શબ્દ) તે તેને એક શબ્દ માનવો રહ્યો. આ મતથી જુદો કેટલાકનો મત છે. આવી સ્થિતિમાં શબ્દનું એકત્વ માની શકાય નહિ. પતંજલિ (મદામાણ ૧.૨,૪૫, વા.૧) પણું અક્ષ (બહેડાં) શબ્દના પાસે, ઈન્દ્રિય, રથની ધરી અને પાશ એવા અર્થો છે. શબ્દોના નાનાત્વપક્ષમાં પતંજલિ ગ્રામ શબ્દનો, અરણ્યવાળું, સીમવાળું અને ટેકરીઓવાળું તે ગામ, એવો અર્થ સમજે છે. અહીં પ્રામના બીજા અર્થો જેમકે “સ્વરે, સમૂહ વગેરે સમજવાના નથી.
મહાભાષ્યના વિચારમાં પૂર્તિ કરતાં ભર્તુહરિ (મદામાણીપિવા . ૨૭, . ૧૩) જણાવે છે : પ્રામશલ્ય શ્ચિરર્થવિશેષપરિઘસે તત્ર ચંદુવર્થતામાં વિવિપત્તિઃ વિકમ સે | शब्दा एवं प्रविभक्तरूपा अनेकवाक्यविषयाः सारूप्यात् तत्त्वाध्यवसायः । अपरे एक एव शब्दोऽनेकशक्तिः तस्य तु अर्थवशात् काचिदेव शक्तिः कस्मिंश्चिदेव वाक्ये आधीयते । यथा तु માથે તથા રાજા ઇવ વિમા ઉતિ સૂક્ષ્મત્તે |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org