________________
પ્રથમ કાંડ
स्फोटस्याभिन्नकालस्य ध्वनिकालानुपातिनः । ग्रहणोपाधिभेदेन वृत्तिभेदं
તે ।।।।
કાલકૃત પરિચ્છેદ વિનાના પણ (ક્રમ પ્રમાણે ઉચ્ચારાતા) ધ્વનિએના કાલને અનુસરતા (હાય તેવા ભાસતા) સ્ફાટમાં, (તે સ્ફેટને) વ્યક્ત કરતા નાના અવસ્થાર્ભેદને કારણે ક્રુત, વિલંખિત વગેરે વૃત્તિભેદ જણાવવામાં આવ્યા છે. (૬)
ફાટ અભિન્ન અને કાલકૃત પરિચ્છેદ વિનાના છે, પરંતુ તે ફેટને વ્યક્ત કરતા ધ્વનિએમાં ક્રમ. પૌર્વોપ વગેરે કાલકૃત પરિચ્છેદ હાવાથી સ્ફેટમાં દ્રુત, મધ્યમ અને વિચ્છિત એવા વૃત્તિભેદ જણાવવામાં આવ્યા છે.
મહેણુ એટલે સ્ફોટનું ગ્રહણ કરનારી બુદ્ધિ અથવા સ્ફેટનુ ગ્રહણ કરનારા ધ્વનિએ. ઉપાધિભેદ એટલે અભિવ્યક્તિ કરતા ધ્વનિની ભિન્નતા. અહીં ગ્રહણ અને ઉપાધિને હરિવૃષભ સમાના કે ગણે છે. (વૃદ્ઘતેઽનેનેત્તિ પ્રદશં વનયસ્ત ોપાય: તમેàન વૃત્તિમેર્; !—પદ્ઘતિ) तेन च स्फोटविषयेण ग्रहणोपाधिना भिन्नकालेन प्रकल्पितभेदाः स्फोटस्य द्रुतमध्यमविलम्बिता वृत्तयस्त्रिभागोत्कर्षेण युक्ताः समाख्यायन्ते । —स्वोपज्ञ
33
स्वभावभेदान्नित्यत्वे
ह्रस्वदीर्घप्लुतादिषु ।
प्राकृतस्य ध्वनेः कालः शब्दस्येत्युपचर्यते ॥७७॥
(શબ્દ) નિત્યત્વ પક્ષમાં હસ્વ, દ્વીધ અને પ્યુતમાં સ્વભાવભેદને કારણે પ્રાકૃત ધ્વનિને (જે) કાલ (તે) શબ્દના છે એવે આરાપ કરવામાં આવે છે (૭૭)
વા-૫
અહીં પ્રાકૃત ધ્વનિ એટલે શબ્દ અર્થાત્ ફેટની અભિવ્યક્તિનું કારણ બનત ધ્વનિ. તેમાં કાલકૃત પરિચ્છેદ હાવાથી તેનેા સ્ફોટ ઉપર આપ કરવામાં આવે છે.
Jain Education International
અહીં શબ્દ એટલે ફેટ સમજવાના છે. સંગ્રહકારને અનુસરીને ફ્લોપજ્ઞમાં જણાવવામાં આળ્યું છે કે ધ્વનિને પ્રાકૃત ધ્વનિ અને વૈકૃત ધ્વનિ એમ એ રીતે સમજવાના છે. પ્રાકૃત નિ વિના ફેટનું રૂપ અભિવ્યક્ત થશે નહિ તેમજ સ્ફોટની તે પ્રકૃતિ હાવાથી તેને પ્રાકૃત નિ કહ્યો છે. પ્રાકૃત ધ્વનિ વડે અભિવ્યક્ત થયેલ સ્ફેટનું રૂપ જે ધ્વનિ વડે સતત પ્રાપ્ત થાય છે તેને વૈકૃત ધ્વનિ કહીશું. સ્ફેટની અભિવ્યક્તિ પહેલાં ઉત્પન્ન થયેલ પ્રાકૃત ધ્વનિ સ્ફોટની અભિવ્યક્તિ માટે કારણરૂપ બને છે. સ્ફોટની અભિ વ્યક્તિ થયા પછી ઉત્પન્ન થતા વૈકૃત ધ્વનિ શબ્દના ચિર (લાંબા સમયનુ), ક્ષિપ્ર (ઝડપી) વગેરે અવસ્થાભેદનું કારણ બને છે.
इह द्विविधो ध्वनि: प्राकृतो वैकृतश्च । तत्र प्राकृतो नाम येन विना स्फोटरूपमनभिव्यक्तं न परिच्छिद्यते । वैकृतस्तु येनाभिव्यक्त स्फोटरूपं पुनः पुनरविच्छेदेन प्रचिततरं कालमुपलभ्यते । शब्दस्य ग्रहणे हेतुः प्राकृतो ध्वनिरिष्यते । स्थितिभेदनिमित्तत्वं वैकृतः प्रतिपद्यते ॥७८॥
For Private & Personal Use Only
www.jainelibrary.org