________________
પ્રથમ કાંડ
૩૧
ઘોય અને પ્રત્યાય છે. બીજા મતદય પ્રમાણે (1) શબ્દ વ્યક્તિ સંજ્ઞા છે અને શબ્દજાતિ સંસી છે અને (૨) શબ્દ વ્યક્તિ સંજ્ઞી છે અને શબ્દજાતિ સંજ્ઞા છે
વ્યક્તિ વિષેના આપણું દર્શન સારૂપ્યથી જાતિનો બંધ થાય છે. વ્યક્તિમાં અંતઃસ્થિત જાતિના સ્પષ્ટ ધ વિના પણ વ્યક્તિને બેધ થાય છે. અલબત્ત વ્યક્તિ અંગેના આપણા દર્શનસારૂપ્ય (Uniformity of cognitions) નો એવો અર્થ થતો નથી કે વ્યક્તિમાં રહેલ જાતિનો સીધો બોધ થાય છે. આપણે જાતિનું માત્ર અનુમાન કરીએ છીએ.
બીજા મતમાં શબ્દો હમેશાં શબ્દજાતિને બેધ કરાવે છે. જાતિ સાથે એકરૂ૫ રહેલ વ્યક્તિનું પણ તેઓ સાથે સાથે, જ્ઞાન કરાવે છે. ચોતે: સંજ્ઞા વરિરજો અને બકતે: fી સંસ્કૃષ્ટા. એવો પણ પાઠ છે.
कार्यत्वे नित्यतायां वा केचिदेकत्ववादिनः ।
कार्यत्वे नित्यतायां वा केचिन्नानात्ववादिनः ॥७१।। શબ્દને ઉત્પાઇ (માનવામાં આવે) કે નિત્ય (માનવામાં આવે), કેટલાકને મતે તે એક જ છે; બીજા કેટલાકને મતે તે અનેક (નાના) છે, (ભલે પછી) શબ્દને ઉત્પાદ્ય માનવામાં આવે કે નિત્ય (માનવામાં આવે). (૭૧)
૭૧ ૧. શબ્દ અંગે કુલ ત્રણ મતો છેઃ (૧) શબ્દ નિત્ય છે અથવા ઉત્પાદ્ય છે; (૨) શબ્દ વ્યક્તિ અથવા જાતિ છે અને (૩) શબ્દ એક છે અથવા અનેક છે. શબ્દોના અનેકત્વના મતને સ્વીકારતાં પણ શબ્દનિત્યત્વને સ્વીકાર થઈ શકે છે, કારણકે જુદાં સ્થળ અને દ્રવ્યમાં પ્રાપ્ત થતો શબ્દ એકત્વનો ત્યાગ કરતો નથી
पदभेदेऽपि वर्णानामेकत्वं न निवर्तते ।
वाक्येषु पदमेकं च भिन्नेष्वप्युपलभ्यते ॥७२॥ શબ્દો જુદા જુદા હોવા છતાં તેમનામાંના વર્ષોના એકત્વને બાધ આવતો નથી. જુદાં જુદાં વાક્યમાં મળ શબ્દ પણ એકસરખે પ્રાપ્ત થાય છે. (૭૨) ૭૧. “અ”, “અક”, “અર્થમાં અ વણ એકસરખે છે.
न वर्णव्यतिरेकेण पदमन्यन्न विद्यते । __ वाक्यं वर्णपदाभ्यां च व्यतिरिक्तं न किञ्चन ।।७३।। વર્ષોથી જુદો કોઈ શબ્દ હોતો નથી અને વર્ણ તથા શબ્દથી જુદું કઈ પણ વાક્ય હેતું નથી. (૭૩)
૭૩.૧. કારિકા ૭૨ અને ૭૩ માં વર્ષે એટલે જ શબ્દો. વર્ષોથી જુદુ પદનું અસ્તિત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org