SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ વાકયપદીય ભાષ્યકાર પતંજલિ આ વાર્તિકનું ખંડન કરતાં જણાવે છે કે પ્રામે ૩પવતિ | માં પ્રા” શબ્દ ૩૧amતિનું અધિકરણ નથી, પરંતુ ૩ર ઉપસર્ગ વિનાના વત્ ધાતુનું અધિકારણ છે. તેથી ગ્રામે ૩૧aષતિ | પ્રયોગને ગ્રામ ઘી વસનું ત્રિરાત્રે ૩વવસતિ ! એવા અર્થમાં સમજવો જોઈએ. પ્રામને ૩વવત્ સાથે સીધો સંબંધ નથી, પરંતુ રહેવા સાથે છે અને યુવાનો સંબંધ ત્રિરત્રમ્ અર્થાત કાલ સાથે છે. ભતૃહરિએ રાવના કાલ સાથેના સંબંધના આ વિચારને આ કારિકા દ્વારા સ્વીકાર્યો છે. वसतावप्रयुक्तेऽपि देशोऽधिकरण ततः । अप्रयुक्त त्रिरात्रादि कर्म चोपवसौ स्मृतम् ॥१५५|| નિવાસ (ક્રિયા)નો ઉલ્લેખ થ ન હોય છતાં, સ્થાનને અધિકરણ સમજવામાં આવે છે. “ત્રણ રાત્રીએ” એવો પ્રયોગ શ ન હોય તો પણ (ભાળ્યપ્રયોગમાં તેને ઉપાસ્ (ઉપવાસ કરીનું કામ જણાવવામાં આવ્યું છે. (૧૫૫) પ્રામે ૩૧amતિ એવા પ્રયોગમાં નિવાસનો ઉલેખ ન હોવા છતાં, ગ્રામ તીર્થ ન હોવાથી ઉપવાસ માટેનું યોગ્ય સ્થાન નથી; તેથી ગ્રામ, નિવાસનું અધિકરણ બને છે. કેયટ જણાવે છે કે ઉપવાસનું કાર્ય ત્રિરાત્રે અર્થાત કાલ સાથે અન્તરંગ છે અને પ્રામ અથાત સ્થળના સંબંધમાં બહિરંગ છે. ગ્રામ, નિવાસ સંબધે અંતરંગ છે અને ઉપવાસ ક્રિયાને સંબંધે બહિરંગ છે. સર ખાવો કેવટ (પા.સ. ૧.૪.૪૮ ઉપરનું ભાષ્યપ્રદીપનું व्याच्यान) तत्र अन्तरङ्गत्वार प्रतीयमानव सिक्रियापेक्षो ग्रामस्याधिकरणभावः, उपवसन तु स्वरूपेणैव જામલતે હૃતિ જાનૈવાયાતરx: સંવર: | કૅટનું આવું વ્યાખ્યાન હેલારાજના શબ્દો श्रयमाणायां तूपवसतिक्रियायां काल एवान्तरङ्गोऽधिकरण मित्यप्रयुज्यमानमप्येतद्योग्यत्वादाक्षिप्यते प्रवेशनक्रिययैव गृहम् । संबन्धः कारकेभ्योऽन्यः क्रियाकारकपूर्वकः । श्रुतायामश्रुतायां वा क्रियायां सोऽभिधीयते ॥१५६॥ ક્રિયાને ઉલેખ થયે હોય કે ન થયા હોય તે પણ, (કમ વગેરે છે) કારકેથી જુદો (સમજાતો), ક્રિયા અને કારક વચ્ચેના સંબંધ પૂર્વકને જે શેષ રૂપ સંબંધ) છે તે હવે સમજાવવામાં આવે છે. (૧૫૬) શેષ સંબંધને સમજાવતું પાણિનિસત્ર છે પછી શા (ર.૩.૫૦, પ્રાતિપાદિકથી જુદો અને કર્મ, કરણ વગેરે કાર સિવાયને જે સ્વસ્વામિભાવ વગેરે સંબંધ તેને શેષ સંબંધ કહે છે). આ શેષ સંબંધને દર્શાવવા પડીના પ્રત્યયો યોજવામાં આવે છે, જેમકે રાજ્ઞ: પુરુષહ્ય દુષ્ક | વશ: વાઢ: I અને વિતુ: પુત્ર:.. પહેલા ઉદાહરણમાં સ્વસ્વામિભાવ સંબંધ છે; બીજામાં અવયવઅવયવિભાવ સંબંધ છે અને ત્રીજામાં જન્યજનકભાવ સંબંધ છે, નામ અને ક્રિયારૂપ વચ્ચે પ્રાપ્ત થતે સંબંધ શેષસંબંધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy