SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ કાંડ સ્થાને અને કરણોના સંગ અને વિભાગથી જે પહેલો શબ્દ ઉત્પન્ન થાય તે સફોટ છે અને તેને અનુસરતા બીજા શબ્દો છે શ્વનિઓ છે. સરખાવો : ફુદ ચિઢાવા દસ શ્લોટ સદન ઇવનિના સર્વતો દૂરથાવિના ઘારાस्थानीयेन गन्धेन युक्त द्रव्यविशेषमिवाविर्भावकाल इव संबद्ध मन्यन्ते ध्वनिना । यथव प्रदीप धनसंनिविद्यवयवं प्रत्युपादानं तेजोद्रव्यं तदाश्रितश्च प्रकाशः, तथा घण्टायाश्चाभिघातेन व्यक्ततरो स्फोटनादौ सर्वोषां वर्णानामभिनिष्पत्ती धर्म इति ।। – સ્વપજ્ઞવૃત્તિ दूरात्प्रभेव दीपस्य ध्वनिमात्रं तु लक्ष्यते । घण्टादीनां च शब्देषु व्यक्तो भेदः स दृश्यते ॥१०७॥ જેમ દૂરથી દીવાનો પ્રકાશ દેખાય છે તેમ દૂરથી માત્ર ધ્વનિ જ સમજાય છે. ઘંટ વગેરેમાંથી ઉત્પન્ન થતા શબ્દો ઉપરથી (સ્કેટ અને નાદ વચ્ચેનો) તે ભેદ સ્પષ્ટ થાય છે. (૧૦૭) સ્ફોટથી જુદા વનિ પ્રાપ્ત થતો નથી એવા મતનું ખંડન કરતાં અહી' જણાવવામાં આવ્યું છે કે દૂર થી દીવાને પ્રકાશ દેખાય છે, દી દેખાતો નથી. ઘંટમાંથી નીકળતા પહેલે શબ્દ તે ફેટ છે પછીના શબ્દોને ધ્વનિઓ સમજવા. આ બને એક સાથે જ પ્રાપ્ત થાય છે. વાસ્તવમાં ઘટમાંથી પાપ્ત થતા નાદનું મૂળરૂ૫ રફેક્ટ છે. વવજ્ઞવૃત્તિ ને મતે કારિકા ૧ ૦૬માં અને ૧૦૭માં પ્રાકૃત નાદ અને વિકૃતનાદ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવામાં આવ્યો છે. द्रव्याभिघातात्प्रचितौ भिन्नौ दीर्घप्लुतावपि । कम्पे तूपरते जाता नादा वृत्तविशेषकाः॥१०८॥ કરણેના સ્થાનો સાથેના પ્રહાર(=સંગથી તીવ્ર બનેલ દીર્ઘ અને હુત પણ ભિન્ન (સમજાય છે. કંપ બંધ થતાં ઉત્પન્ન થયેલા નાદ, (કુતાદિ) વૃત્તિઓની વિશિષ્ટતા દર્શાવનારા (થાય છે). (૧૦૮) અહીં દ્રવ્યનો અર્થ ઉચ્ચારણસ્થાને અને તેમની સાથે અભિઘાત અર્થાત સંગ પામનાર કરો એવો સમજવાનો છે. અભિઘાત એટલે કરણ વડે સ્થાન પર પશ અર્થાત પ્રહાર, વારંવાર અઘિાતથી જે કં૫ જન્મે તે બંધ થતાં ઉત્પન્ન થયેલા નાદ કૂતાદિ વૃત્તિઓની વિશિષ્ટતા દર્શાવનારા બને છે. શબ્દ અર્થાત ફેટ અનિત્ય છે એવા મતના અનુલક્ષ્યમાં કહી શકાય કે શબ્દના પ્રચય(તીવ્રતા)ને કારણે દીર્ઘ અને કુતમાં પ્રચય સમજાતું નથી, પરંતુ સ્થાન અને કરણોના સંયોગની તીવ્રતાને કારણે તે પ્રાપ્ત થાય છે. કરણેના સ્થાનો સાથેના અભિવાતથી ઉત્પન્ન થતા કંપને કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે. આ ઉત્પત્તિ સ્ફોટની ઉત્પત્તિની સાથે જ થતી રહે છે. આ ધ્વનિઓ ફેટને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy