SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૪R વાકષ૫દીય तस्मादभिन्नकालेषु वर्णवाक्यपदादिषु । वृत्तिकालः स्वकालश्च नादभेदाद्विभज्यते ।।१०४।। તેથી (સ્વત:) કાલભેદ વિનાનાં વર્ણ, પદ અને વાક્યમાં નાદ (=વ્યંજક વનિઓના) ભેદને કારણે, તેમનાં (કૂતાદિ) વૃત્તિકાલ અને (હૃસ્વાદિ) સ્વકાલ, જુદાં હોય તેમ દેખાય છે. (૧૦૮) વ્યંગ્ય એવાં વર્ણ, પદ અને વાકયમાં ધ્વનિઓના ધર્મોની પ્રાપ્તિ દેખાતી હોવાથી, વાસ્તવમાં કાલભેદ વિનાનાં વર્ણ, પદ, વાક્યમાં વનિઓનાં દ્રતાદિ વૃત્તિકાલ અને હસ્વાદિ સ્વકાલ, નિઓને ભેદને કારણે જુદાં ભાસે છે. અહીં જુદાં ભાસે છે (વિમરચ) એટલે તેમને આરોપ વર્ણ, પદ અને વાક્યમાં કરવામાં આવે છે. વિમાધ્યતે એ પાઠ લેવાથી વિમરતે પાઠની અસ્પષ્ટતા દૂર થશે. વવજ્ઞમાં નાદને પ્રાકૃત અને વૈકૃત એમ બે પ્રકારે કહ્યો છે. પ્રાકૃત નાદ હd, દીર્ઘ, કુત વગેરે કાલભેદવ્યવહારનું કારણ બને છે અને વિકૃત નાદ બાહ્ય તાદિ વૃત્તિકાલની વ્યવસ્થા માટે જવાબદાર બને છે. તે નાટો ફ્રિ વાત: શામનિ વામાન સ્થિતિ રહ્યાગ્રહનાર્થે વીર્ષ જુતા મેઢ - व्यवहारव्यबस्थाहेतुः । कृतस्तु नादो बाह्यदुतादिकालव्यवस्था प्रकल्पयति ।- स्वोपज्ञ. यः संयोगविभागाभ्यां करणैरुपजन्यते । સ રોટઃ રાન્ના: શ દનચોડવૈતા : ૨૦. બીજા વિદ્વાનો સમજાવે છે કે (સ્થાને સાથે) કરણના સંગ અને વિભાગ વડે જે ઉત્પન્ન થાય છે તે ફોટ છે અને શબ્દ(=સ્ફોટ)થી ઉત્પન્ન થયેલા શબ્દ વનિઓ છે. (૧૫) કારિકા ૧૦૫ થી ૧૦૯ સુધીમાં શબ્દ નિત્ય નહિ પણ કાર્ય છે એવા મતને અનુસરીને નાદ અને ફેટનું રૂપ સમજાવવામાં આવ્યું છે. સ્ફોટ ઉત્પાદ્ય છે એમ માનીએ તે તેની ઉતપત્તિ સ્થાને સાથે કરણેના સંગ અને વિભાગથી થાય છે એમ સમજાશે. સ્થાને એટલે તાલવાદિ સ્થાન. જ્યાંથી શબ્દ ઉત્પન્ન થાય છે અને કરણ એટલે સ્થાન સાથે સંગ અને વિભાગ પામતું જિદ્દવાઝ, જિહવામૂલ અને જિહ્વાધ્ય શબ્દનિત્યત્વ પક્ષમાં, સંગવિભાગથી ઉત્પન્ન થતા ધ્વનિ વડે અથવા ધ્વનિસમૂહ (= નાદ) વડે વ્યક્ત થાય તે ફેટ. અનિત્ય પક્ષમાં સ્થાનકરણના સંગવિભાગથી પ્રથમ ઉત્પન્ન થતા શબ્દ તે સ્કેટ, તેનાથી ઉત્પન્ન થઈ. બધી દિશાઓમાં ફેલાઈ, કમે ક્રમે નાશ પામે તે ધ્વનિએ. अल्पे महति वा शब्दे स्कोटकालो न भिद्यते । परस्तु शब्दसंतान: प्रचयापचयात्मकः ॥१०६॥ શબ્દ નાનો હેય કે માટે હોય તે પણ સ્ફોટના કાલમાં ફેરફાર થતો નથી. પરંતુ તેના પછી પ્રાપ્ત થતા અવનિએની પરંપરા, વૃદ્ધિ અને સંકોચ (ઓછા વધતા પરિમાણ)વાળી હોય છે. (૧૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy