SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ न संविधान कृत्वापि प्रत्यवाये तथाविधे । शास्त्रेण प्रतिषिद्धेऽर्थे विद्वान्कश्चित्प्रवर्तते ॥३२२|| આ પ્રકારના અનિષ્ટનુ યાગ્ય વિધાન કરવામાં આવ્યું હોય ત્યારે, શાસ્ત્રજ્ઞ, તેના (પ્રતિકાર અંગે ખરાખર ચેાજના કરીને પણુ), શાસ્ત્ર વડે પ્રતિષિદ્ધ ખામત અંગે પ્રવૃત્તિ કરતા નથી. (૩૨૨) सर्पेषु संविधायापि सिद्धैर्मन्त्रौषधादिभिः । नान्यथा प्रतिपत्तव्यं न दतो गमयेदिति ॥ ३२३ || નિશ્ચિત શક્તિવાળા મન્ત્રો અને ઔષધિઓ વડે સર્પના ઝેરને પ્રતિકાર ચેાજીને પણ, “પુરાડાશને ખાતી વખતે દાંત વડે તેનેા સ્પર્શ ન કરવા” એવા શાસ્ત્રવિધાનનું ઉલ્લંઘન કરવું નહિ. (ર૩) યજ્ઞકામાં પુરેાડાશ-ભક્ષણ વખતે એવુ શાસ્ત્રવિધાન છે કે “ભક્ષણ વખતે દાંતવ તેને તેાડવા નહિ. છતાં તેાડવામાં આવશે તે સર્પી એનેા ધાત કરશે'' (ન વતો મયેદ્ર યતો ગમચેતૂ સર્વ નં ઘાતુર્થાં મન્તિ !), આવા વિધાનને અનુસરવુ જ જોઈએ, સર્પદંશ માટે અગાઉથી ઝેર ઉતારનારા મંત્ર કે દવાના પ્રબંધ થયેા હાય તે પણ શાસ્ત્રવચનના ત્યાગ અથવા વિરાધ ઈષ્ટ નથી. વાક્યપદીય क्वचित्तत्त्वसमाख्यानं क्रियते स्तुतिनिन्दयोः । तत्रापि च प्रवृत्तिश्च निवृत्तिश्चोपदिश्यते ॥ ३२४ ॥ કેટલીકવાર સ્તુતિવચના અને નિન્દાવચનામાં સાચી સ્થિતિ જણાવવામાં આવે છે; ત્યાં પણ પ્રવૃત્તિ અને નિવૃત્તિને જ ઉપદેશવામાં આવે છે. (૩૨૪) रूप सर्वपदार्थानां वाक्यार्थोपनिबन्धनम् ॥ સાપે तु वाक्यार्थाः पदार्थैरेव ते समाः || ३२५ || બધા શબ્દોના અર્થ નું સ્વરૂપ વાકયાથ ઉપર આધાર રાખે છે. જે વાકયના અશ્ ખીન' વાકયેાના અર્થો ઉપર આધાર રાખે છે તે તેા પદોના અર્થી જેવા જ છે. (૩૨૫) वाक्य तदपि मन्यन्ते यत्पदं चरितक्रियम् । अन्तरेण क्रियाशब्द वाक्यादेर्द्वित्वदर्शनात् ॥ ३२६ ॥ Jain Education International જેમાં ક્રિયા અન્તભૂત છે એવા પદને વાકય કહે છે, કારણ કે ક્રિયાશબ્દ વિના વાકય વગેરેમાં દ્વિત્ય વગેરેની પ્રાપ્તિ થાય છે. (૩૨૬) પૂના સ'પાદનની કારિકા ન ૩૨૬ માં વાચાવ દિર્શનાત । એવે પાઠ આપવામાં આવ્યેા છે. આ બીજી પંકિતનું સુચન સ્વોવજ્ઞ માંથી પ્રાપ્ત થાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy