________________
બીજુ કાંડ
आख्यातशब्दे नियत साधन यत्र गम्यते ।
તઃ સાપ્તાથ વોચમથી તે ફરવા જે ક્રિયાશબ્દમાં નિશ્ચિત કારકનું અનુમાન કરવામાં આવે છે તેને પણ તે માં અર્થની પૂર્ણતા હોવાને કારણે વાક્ય કહે છે. (૩૨૭)
शब्दव्यवहिता बुद्धिरप्रयुक्तपदाश्रया ।
अनुमान तदर्थस्य प्रत्यये हेतुरुच्यते ॥३२८॥ નહિ પ્રોજાયેલાં પદો ઉપર આધાર રાખતી (અનુમાનરૂપ) બુદ્ધિ, પદેથી ભિન્ન હોય છે. તે પદોના અર્થોનું અનુમાન, અર્થબધ કરાવવા માટે કારણરૂપ બને છે. (૨૮)
વૃક્ષ એવો એકલો શબ્દ ઉચ્ચારાતાં વૃક્ષ ઊભું છે એવો પૂર્ણ અર્થ પ્રાપ્ત થાય છે. અહીં તિષ્ઠતિ એવા પદનું અનુમાન થાય છે. મીમાંસક એમ ઠસાવવા માગે છે કે એક જ શબ્દ પૂર્ણ અથ દર્શાવવા સમર્થ નથી, અન્ય શબ્દના અનુમાનની આવશ્યકતા
अपरे तु पदस्यैव तमर्थ प्रतिजानते ।
शब्दान्तराभिसंबन्धमन्तरेण व्यवस्थितम् ॥३२९॥ બીજા (વિદ્વાનો) પદનો તે અર્થ, અન્ય શબ્દ સાથેના સંબંધ વિના જ વ્યવસ્થિત બનેલો છે એમ નિશ્ચય કરે છે. (૩૨૯)
यस्मिंस्तूच्चरिते शब्दे यदा योऽर्थः प्रतीयते ।
तमाहुरर्थ तस्यैव नान्यदऽर्थस्य लक्षणम् ।।३३०॥
જ્યારે જે શબ્દ ઉચ્ચારતાં અર્થ જે પ્રાપ્ત થાય છે તેને તેનો જ અર્થ કહેવામાં આવે છે, અર્થની બીજી (આથી) વધારે યોગ્ય વ્યાખ્યા નથી. (૩૩૦)
क्रियार्थोपपदेष्वेवं स्थानिनां गम्यते क्रिया ।
वृत्तौ निरादिभिश्चैवं कान्ताद्यर्थः प्रतीयते ॥३३१॥ આમ હોઈને ક્રિયાનો અર્થ દર્શાવનારાં ગૌણ પદમાં સ્થાનીઓની ક્રિયા સમજાય છે, અને (સમાસ વગેરે) વૃત્તિમાં નિમ્ વગેરે (ઉપસર્ગ) વડે #ત્ત (ગો) વગેરે અર્થ સમજાય છે. (૩૩૧)
શિયાથgવધુ ૨ વર્મળ સ્થાનિનઃ (TI.૨.રૂ.૧૪ ક્રિયાથ દર્શાવનારું ગૌણ પદ, જે તુમુન-અન્ત પદો સાથે સંબંદ્ધ છે, તેના કર્મને ચતુર્થી થાય છે) એવા સૂત્રની જરૂર
પ્રમાણે નૌશાળા: એવા સમાસમાં નિર વગેરે ઉપસગો ગયે (ાત) એવા અર્થનું પ્રતિપાદન કરશે. ઇમ્ય: યાતિ | (અર્થાત દાવાદ વાત | ફળો લાવવા જાય છે) માં ચાતિ ક્રિયાપદ ગાવું એવી અન્ય ક્રિયા દર્શાવે છે. આ બાદ જે તુમન છે, તે જગ્ય: ઉપરથી સમજાય છે, તેથી આ સૂત્રની જરૂર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org