________________
૨૨
વાકયપદીય
आत्मा परः प्रियो द्वेष्यो वक्तावाच्य प्रयोजनम् । विरुद्धानि यथैकस्य स्वप्ने रूपाणि चेतसः ।।१७।। अजन्मनि तथा नित्ये पौर्वापर्यविवर्जिते ।
तत्त्वे जन्मादिरूपत्व विरुद्धमुपलभ्यते ॥१८॥ જેમ સ્વપ્નમાં એક જ ચિત્તનાં જુદાં જુદાં રૂપે, જેવાં કે (આ) પિતાને, (આ) પારકે, (આ) વહાલો, આ વિરોધી, આ વક્તા, આ વાચ્ય, (આ) પ્રજન, રૂપે મળે છે તેમ જન્મ વિનાના, નિત્ય અને પૌર્વાપર્યા વિનાના એવા (શબ્દ)તત્વમાં જન્મ વગેરે વિરુદ્ધ બાબતે પ્રાપ્ત થાય છે (૧૭-૧૮)
સ્તનમાંનો સઘળા પદાર્થપ્રપંચ જાગ્રદવસ્થામાં બાધિત બનતે હોવાથી અસત્યરૂપ છે. તે જ રીતે જાગ્રત દશામાં અનુભવાતે ભાવભેદ નિર્વિકલ્પક સમાધિમાં હોતું નથી તેથી અસત્ય છે. બધી અવસ્થામાં જે વિદ્યમાન ડાય તે સત્ય, સવિત રૂપે છે; તે સવ વિવર્તીની પ્રકૃતિ છે.
વિકલ્પ અવિઘામૂલક છે. પ્રત્યેક પ્રમાતામાં તે નિયત હોય છે. સંસારી જીવ પણ વિકટપનો જ વિષય છે, અર્થાત્ તે પાવિક છે, સરખા હેલારાજ: gવવ વવાયાઃ स्वरू' यदनुसयमानमप्याभासोपगम नयति, मन्नत्वे विद्यत्र स्यात् । तस्माइसत्यपञ्चप्रकाशनशक्तिब्रह्मणोऽनादिसिद्धा ग्राह्याग्राहकयुगल' स्वानुरूपमुपरचय्य जगन्नाट्यमातनोतीत्यविचारितरमणीयामिमामपनयन्ति तत्त्वदृशः ।
| રૂત્તિ દ્રવ્યામુ આ પ્રમાણે દ્રવ્યસમુદેશ પૂરે થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org