________________
ત્રીજુ કાંડ
શબ્દબ્રહ્મ ભાવરૂપ અને અભાવરૂપ એમ અને પ્રકારનું છે; બધા વિકલ્પે અને વિરાધે તેમાં સમાયા છે. સરખાવેા હેલારાજ: માયામાવિધારામાસઝનનજિતàવાસ્તિ नास्तीति च सत्तासत्तोपाधिकव्यवहारसह भावतस्तु निःसत्तासत्तं निःसदसत् परं ब्रह्म ।
तस्य शब्दार्थ संबन्धरूपमेकस्य दृश्यते ।
तद् दृश्य दर्शन द्रष्टा दर्शने च प्रयोजनम् ॥ १४ ॥
તે એક (શબ્દતત્ત્વ)નુ શબ્દ, અર્થ અને તેમને! સંબધ એવું રૂપ દેખાય છે. તે (જ) દૃશ્ય, દત, દ્રા અને દાન માટેનું પ્રત્યેાજન છે. (૧૪)
વાચ્યત્વ અને વાચકત્વ, શ્રુતિ અને અ, ભેદ અને અભેદ, જ્ઞાન અને જ્ઞેય એમ બધા અભિન્ન વિકારા વાગ્રૂપ બ્રહ્મના વિવર્તી છે. વિવતદશામાં બ્રહ્મ, શબ્દ, અથ અને બંને વચ્ચેના સંબંધરૂપે રહેલ છે. તે શબ્દતત્ત્વરૂપે બ્રહ્મ, દૃશ્ય ર્થાત્ ભાવાભાવરૂપ કમ રૂપે, દન અર્થાત્ દનના સાધન નેત્રાદિ રૂપે, દ્રષ્ટા અર્થાત્ દશનકર્તા જ્ઞાનક્રિયાના સયેાગરૂપે, સક્રિયારૂપે તેમજ સમક્રિયાના લરૂપે રહેલ છે.
અને
પહેલે દર્શન શબ્દ નેત્રાદિ સાધને જે દન માટે ઉપયેગી છે તે અંગે સમજવાના છે. બીજો દન શબ્દ મુખ્ય કાર્ય સાથે રહેલા સમસ્ત ક્રિયાકલાપ તરીકે સમજવાનેા છે. બધા વ્યવહાર પ્રખ્યા અર્થાત્ જ્ઞાનરૂપ અને ઉપાખ્યા એટલે શબ્દવ્યવહારરૂપ છે. અભિન્ન બ્રહ્મનો આવા ભેરૂપ નિર્દેશ અવિદ્યાને કારણે છે. પારમાર્થિકરૂપે સ ંત્ર અભેદ સમજાય છે. સરખાવા વા.૫ સંબંધ સમુદ્દેશ કા. ૭ર
यत्र द्रष्टा च दृश्यञ्च दर्शनञ्चाविकल्पितम् 1 तस्यैवार्थस्य सत्यत्व श्रितास्त्रय्यन्तवेदिनः ॥
૨૩૧
विकारापगमे सत्यं सुवर्ण कुण्डले यथा । विकारापगमे सत्यां तथाहुः प्रकृतिं पराम् ||१५||
જ્યારે વિકારો દૂર થાય ત્યારે, કુંડલમાંનુ સુવણું જ સત્ય છે, તે પ્રમાણે (પ'ચ મહાભૂતરૂપ) વિકાર દૂર થાય ત્યારે પરા પ્રકૃતિ જ સત્યરૂપે (રહેલ) કહેવાય છે. (૧૫) સરખાવે હાલારાજ : ૩હાવસ્થાત્મવિશ્વા૨ાપાયે દુષ્કરે મુર્નમે સત્યમવતિષ્ઠતે યથા तथा पृथिव्यादिविकारविगमेऽन्वयिनि प्रकृतिरभिन्ना सत्यावतिष्ठते इत्यभ्युपेयम् ॥
वाच्या सा सर्वविद्यानां शब्दाश्च न पृथक् ततः । अपृथक्त्वे च संबन्धस्तयोर्नानात्मनोरिव ॥ १६ ॥
Jain Education International
તે (પરા પ્રકૃતિ) બધા શબ્દોને વાગ્યા છે, શબ્દો તેનાથી જુદા નથી. (તેમની વચ્ચે) અભેદ હોવા છતાં, (તેએ) જુદા સ્વભાવવાળા હોય તેમ તેમની વચ્ચે સંબંધ (પ્રપ્ત થાય) છે. (૧૬)
જુદી જુદી ઉપાધિએથી પ્રાપ્ત થતા અનેક ભેદોને કારણે અને વ્યવહાર અવિદ્યામય હાવાથી બ્રહ્મને જ સ`વ્યવહારાનુ` મૂળ સમજત્રુ જોઈએ. આત્મા, બ્રહ્મ, તત્ત્વ વગેરે શબ્દો પણ કાઈક ઉપાધિનું અવલંબન કરીને દ્રવ્યાત્મા રૂપે રહેલા પરમતત્ત્વનું અભિધાન કરે છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org