________________
३
अथ संबन्धसमुद्देशः ।
3
સ અધસમુદ્દેશ
ज्ञान प्रयोक्तुर्बाह्योऽर्थः स्वरूपं च प्रतीयते । शब्दैरुच्चरितस्तेषां संबन्धः समवस्थितः ॥ १ ॥
ઉચ્ચારવામાં આવેલા શબ્દો વડે વક્તાના અભિપ્રાય, (ફુલસાધનરૂપ) બાહ્ય અથ અને શબ્દનું સ્વરૂપ સમજાય છે. તેથી તેમના સ`ખ'ધ નિયત થયેલા છે. (૧)
શબ્દનું ઉચ્ચારણ થાય છે ત્યારે ત્રણ બાબતે સમજાય છે. શબ્દનું રૂપ, ચોક્કસ મૂળ દર્શાવનાર મથ અને વક્તાને અભિપ્રાય. આ ત્રણ વચ્ચેને સંબંધ વાસ્તવિક, નિયત અને નિત્ય છે; કાઈ વ્યક્તિએ પ્રાપ્ત કરાવેલા કે સંકેતપ્રાપ્ત નથી. શબ્દનુ અંતર્ગ સ્વરૂપ તેનું અભિધેય છે. માઘ અથ અને શબ્દસ્વરૂપ વચ્ચે વાચ્યવાચકભાવસંબધ છે. પ્રત્યેાક્તાના અભિપ્રાય અને શબ્દ વચ્ચે કા કારમાવસબંધ છે. કાય કારણુભાવસબધને વૈયાકરણાએ આંશિક સંમતિ આપી છે. આ સબધસમુદ્દેશને અંતે ભતૃહરિ કાય કારણભાવસ બંધને વિવરૂપે સમજાવે છે અને તેના આત્યંતિક સત્યને અસ્વીકાર કરે છે. હેલારા કાર્યકારણુભાવસંબંધ અ ંગે સંમતિ આપતાં જણાવે છે કે વ્યાકરણ દર્શન બધા સિદ્ધાંતાને સમાવવાના પ્રયત્ન કરે છે ( સર્વાર્નર પુત” શાન્નમ્ ।) ધ કીતિ જેવા તત્ત્વજ્ઞાનીઓ બ્રહ્વાથનું અસ્તિત્વ સ્વીકારતા નહિ હોવાથી તે શબ્દવડે વાચ્ય અને છે એ વાતની તરફેણ કરતા નથી. સરખાવા પ્રમાણત્તિક (૧૫૪)
वक्तृव्यापारविषयो योऽर्थो बुद्धौ प्रकाशते ।
प्रामाण्यं तत्र शब्दस्य नार्थतत्वनिबन्धनम् ॥
આમ વૈયાકરણ મતમાં શબ્દ અને અથા પરસ્પર અધ્યાસ થતા હેાવાથી, વૈયાકરણા વડે સ્વીકારાયેલા યેાગ્યતા રૂપ સંબધ અને કાય કારણભાવસ બધાનુ મૂળ અધ્યાસ જ છે.
Jain Education International
प्रतिपत्तिर्भवत्यथे ज्ञाने वा संशयः क्वचित् । स्वरूपेषूपलभ्येषु व्यभिचारो ન વિદ્યતે રા
(બાહ્ય) અથ અંગે અને વક્તાના અભિપ્રાય અંગે કોઈ વાર પ્રતીતિ અને કેઈ વાર સંશય થાય છે, (પરંતુ શબ્દોનાં) પ્રાપ્ત થયેલાં સ્વરૂપોમાં અનિશ્ચય થતા નથી. (૨)
વા-૩૦
For Private & Personal Use Only
www.jainelibrary.org