SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ अथायमान्तरो ज्ञाता सूक्ष्मे वागात्मनि स्थितः । व्यक्तये स्वस्य रूपस्य शब्दत्वेन विवर्तते ॥ ११५ ॥ Y स मनोभावमापद्य तेजसा पाकमागतः । वायुमाविशति प्राणमथासौ समुदीर्यते ॥ ११६ ॥ * अन्तःकरणतत्त्वस्य वायुराश्रयतां गतः । तद्धर्मेण समाविष्टस्तेजसैव विवर्तते ॥ ११७ ॥ * विभजन्स्वात्मनो ग्रन्थीच्छरूपैः पृथग्विधैः । प्राणो वर्णानभिव्यज्य वर्णेष्वेवोपलीयते ॥ ११८ ॥ સૂક્ષ્મ શબ્દતત્ત્વમાં રહેલ આ આન્તર જ્ઞાતા પેાતાના રૂપની અભિવ્યક્તિ માટે શબ્દરૂપે પરિણમે છે. વાકષીય (જઠરમાં રહેલ) અગ્નિને લીધે પકવ અનo, તે (સાતા) મનરૂપ અનીને પ્રાણવાયુમાં પ્રવેશે છે અને પછી (વિવક્ષાથી ઉત્પન્ન થયેલ પ્રયત્ન વડે ઉપરનાં સ્થાનાને સ્પશી ને ) ઉચ્ચારણને પામે છે. અન્ત:કરણના આશ્રય પામનાર વાયુ, તેના ગુણેાથી વી'ટળાઇને (આંતર) અગ્નિ વડે જ પિરણામ પામે છે. Jain Education International પેાતાની ગ્રન્થીઓને જુદા જુદા પ્રકારના ધ્વનિએ રૂપે વિભક્ત કરીને, પ્રાણવાયુ, વર્ણીને અભિવ્યકત કરી, વર્ણમાં ભળી જાય છે. (૧૧૫–૧૧૮) અહીં જ્ઞાન શબ્દરૂપે પરિણમે છે એવા મતનેા ઉલ્લેખ છે. શબ્દતત્ત્વ જે એક અને અક્રમ તથા નિર્ભીય છે તે વાક્, મનસ્ એવા વિભાગરૂપે જાણીતું બન્યુ છે. મનના પરિણામ એટલે જ્ઞાન. જ્ઞાનને આશ્રય કરતું હોવાથી મન જ્ઞાતા કહેવાય છે જ્ઞાતાને નાગેશ વૃત્તિવિશિષ્ટ અંતઃકરણ કહે છે. (પા.ટૂ ૧.૪.૨૬ મોઘાત). હૃદાકાશમાં રહેલ આન્તર જ્ઞાતા પોતાના રૂપની અભિવ્યક્તિ માટે સ્થૂલ અને ઇન્દ્રિયગમ્ય એવા શબ્દરૂપે પરિણામ પામે છે. વિવક્ષાથી ઉપન્ન થયેલ પ્રયત્ને પ્રેરેલા પ્રાણવાયુના કાને લીધે જુદાં જુદાં ઉચ્ચારણુસ્થાનેામાં અભિધાત થતાં સ્કૂલ શબ્દની ઉત્પત્તિ થાય છે. સૂક્ષ્મ વાકૃતત્ત્વરૂપે રહેલ આંતર જ્ઞાતા શરીરમાં રહેલ અગ્નિથી પકવ અની મનરૂપે પ્રાત થતાં, વિવજ્ઞાનિત પ્રયત્નવિશેષથી ક્રિયાશીલ બની પ્રાણવાયુમાં પ્રવેશ કરે છે. તે પ્રાણવાયુ ઉચ્ચારસ્થાનાને “તાં શબ્દ ઉત્પન્ન થાય છે. આવી પ્રક્રિયા સમજી શકાય. પાક એટલે મનરૂપી જ્ઞાતાની વિષયવીકારના સામર્થ્યની વિશિષ્ટ શક્તિ. सामर्थ्यरूयापकः । पद्धति । तेजसा शरीरान्तः स्थितेनोष्मणा । पाकम् । मनोरूपता मापन्नस्य ज्ञातुरतिशयो विषयावग्रह | For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy