SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ વાકથરીય निमित्तेभ्यः प्रवर्तन्ते सर्व एव स्वभूतये । મિકાવાનુરોધોડપિ સ્વાર્થ ઘેર ઘઢિયે ૪૨૪ | (ચોકકસ) કારણોને લીધે બધા જ પિતાના ફાયદા માટે પ્રવૃત્તિ કરે છે. (બીજાના) અભિપ્રાયનું અનુસરણ પણ સ્વાર્થની પ્રાપ્તિ માટે છે. (૧૨૪) પ્રયોજક કર્તા હોય કે પ્રયોજ્ય કર્તા હોય, બધા પિતાના કાર્યની સિદ્ધિ માટે પ્રવર્તમાન બને છે. બંનેનું કાર્ય કોઈ ને કોઈ નિમિત્તને આધારે હોય છે. પ્રાજ્ય કર્તા પણ પિતાના કેઈ કાર્યની સિદ્ધિ માટે પ્રવૃત્ત બને છે. સ્વામીને માટે પ્રવૃત્તિ કરતો પુરુષ પિતાના ફાયદા માટે પ્રવૃત્તિ કરે છે. વીતરાગ સંત પણ બીજા ઉપર દયાભાવને કારણે પ્રવૃત્તિમાન બને છે. ભાગ્યમાં (પા. સૂ. ૩.૧.૨૬) પણ કહ્યું છે કે સર્વ મે મૂત્યર્થ યતત્તે નેટ कश्चित्परोऽनुग्रहीतव्यः। प्रेषणाध्येषणे कुर्वस्तत्समर्थानि चाचरन् । कतैव विहितां शोस्ने हेतुसंज्ञा प्रपद्यते ॥१२५॥ આજ્ઞા અથવા વિનંતિ કરીને તે (પ્રય ક્રિયા)ને અનુકૂળ કાર્યો કરતો કર્તા જ (વ્યાકરણ) શાસ્ત્રમાં નિર્દિષ્ટ કરવામાં આવેલ હેતુ એવું નામ પ્રાપ્ત કરે છે. (૧૨૫) કારિક ૧૨૪ સુધીમાં કર્તા અંગેની ચર્ચા પૂરી થઈ હવે કર્તાના પ્રયોજક એવા હેતુ અંગે ચર્ચા શરૂ થાય છે. તરવચન દેતુળ . (પા. સુ. ૧.૪.૫૫, તે કર્તાને પ્રયોજક, હેતુ અને કહેવાય છે)થી હેતુની ચર્ચા શરૂ થઈ છે. પિતાનાથી ઉતરતા મોભાવાળાને આજ્ઞાપૂર્વક પ્રવૃત્તિ કરાવવી તેને પ્રેષણ કહે છે અને પિતાનાથી ચઢિયાતા મોભાવાળાને વિનંતીપૂર્વક પ્રવૃત્તિ કરાવવી તેને અષણ કહે છે. મહાભાષ્યકાર જણાવે છે કે ચેતન પદાર્થોને માટે પ્રેષણ અને અધ્યેષણ શબ્દો વપરાય છે. हुसार शव छ ? आज्ञापुर:सरा व्यापरणा प्रेषण निकृष्टविषयो नियोग इत्यर्थः । यत्पुनरभ्यक्ति व्यापारयति तद् अध्येषणम् । अभ्यहित विषय प्रबोधनमित्यर्थः । હેતુ શબ્દના બે અર્થ છે. વ્યાકરણશાસ્ત્રમાં તેનો અર્થ પ્રાજક છે. લોકવ્યવહારમાં દ્રવ્ય, ગુણ કે ક્રિયાના નિમિત્તને હેતુ કહે છે. પાણિનિસૂત્રામાં હેતુ શબ્દને લૌકિક (૨.૩.૩૩, ૩.૨.૧૨૬, .૨.૨૦, ૩.૩.૫૬) અને શાસ્ત્રીય (૨.૩.૨૪, ૩.૧.૨૬, ૭,૩,૪૦) અર્થોમાં પ્રો છે. द्रव्यमात्रस्य तु प्रेषे वृच्छ्यादेौड् विधीयते। सक्रियस्य प्रयोगस्तु सदा स विषयो णिचः ॥१२६॥ જ્યારે માત્ર દ્રવ્ય અંગે પ્રેષણ હોય ત્યારે દર્દૂ (પૂછવું) વગેરે ધાતુઓ પછી આજ્ઞાર્થ પ્રત્યે જાય છે, પરંતુ સક્રિય બનેલ (પ્રાજયકર્તા)નું પ્રેષણ હેય ત્યારે તે પ્રેરકના પ્રત્યયનો વિષય બને છે. (૧૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy