________________
ત્રીજુ કાંડ
૨૯ રાગર્ (4) રાગા સંપાસે , એવા પ્રયાગમાં યુટૂ અથવાળે રાઇન્ શબ્દ પ્રકૃતિ છે અને મરાગા વિકૃતિ છે. તે પ્રમાણે અત્યં તવં સં થશે વત્ મવલિ ! એવા પ્રયોગમાં પણ આવી જ સ્થિતિ છે. પરંતુ વક્તાની કહેવાની ઈછા આવી નથી. વિવેક્ષાથી જુદા અર્થ આ પ્રયોગ દર્શાવશે, અર્થાત વિપરીત અર્થવૃત્તિવાળા થશે. તેથી વિવક્ષિત અથની પ્રાપ્તિ માટે સ્વત્ મવા ને બદલે સ્વર્ મવતિ છે એવો પ્રયોગ થવો જોઈએ.
સુવર્ણપિs: ૦૩ અવતઃ | (સેનાના ટુકડાનાં બે કુંડળ થાય છે)માં અવતઃ ક્રિયારૂપને કારણે ઇe (બે કુંડળ કર્તા બને છે. અહીં વિપરીતાર્થવૃત્તિત્વ પ્રાપ્ત થતું નથી, કારણ કે, મને કર્તા સુવર્ણપિv૩. બની શકશે નહિ. અહીં પ્રકૃતિ નહિ પરંતુ વિકાર એવાં છે કર્તા થશે.
संभावनाक्रियासिद्धौ कर्तृत्वेन समाश्रितः । क्रियायामात्मसाध्यायां साधनानां प्रयोजकः ॥१२२॥ प्रयोगमात्र न्यग्भाव स्वातन्त्र्यादेव निश्चितः ।
अविशिष्टो भवत्यन्यैः स्वतन्त्रैर्मुक्तसंशयः ॥१२३॥ ક્રિયાની સિદ્ધિ માટે તેની સંભાવના હોઈને કર્તા તરીકે જેને આશ્રય કરવામાં આવે છે, સાધનો વડે સાધુ થતી ક્રિયામાં તે સાધનો જે પ્રયોજક બને છે, પિતાના કાર્યમાં સ્વાતચને કારણે માત્ર પ્રગમાં જે ગૌણભાવને પ્રાપ્ત કરે છે તે (
પ્રજ્ય કર્તા) જેને માટે સંશય નથી એવા બીજા સ્વતંત્ર કર્તાઓથી જુદો હોતો નથી (૧૨૨-૧૨૩).
આ કારિકાઓ પ્રજ્ય કર્તાના સંદર્ભમાં રજૂ થઈ છે.
કારિકા ૧૦૧ અને ૧૦૨માં કતીના સ્વાતંત્ર્યની વાત કરવામાં આવી. આવું સ્વાતંત્ર્ય પ્રય કર્તા માટે પ્રાપ્ત થતું નથી. પ્રજ્ય કર્તાની પ્રવૃત્તિ જ્યાં સુધી થતી નથી ત્યાં સુધી પ્રોજક કર્તા વડે તેને પ્રયોજવામાં આવે છે, કારણ કે ક્રિયાની સિદ્ધિ માટે તેની સંભાવના છે. જે ક્રિયા સાધનો વડે સિદ્ધ થઈ શકતી હોય તેને માટે તે કારણું વગેરે સાધનસમૂહને પ્રયોજે છે. તેથી તે સ્વતંત્ર જ છે. આવી સ્વતંત્રતાને કારણે માત્ર પ્રાજક પ્રબ અર્થાત આજ્ઞા પ્રાપ્ત કાર્યના સંદર્ભમાં જ તે ગૌણભાવને પ્રાપ્ત કરે છે. - આ પ્રમાણે પ્રય કર્તા દ્વારા ક્રિયાની સિદ્ધિ થાય છે. તેનું, બીજાં સાધનોના સંદર્ભમાં પ્રાપ્ત થતું સ્વાતવ્ય, પૃપના સંદર્ભમાં વિરોધી છે, અર્થાત (તે)પારતન્ય છે એમ કહી શકાશે નહિ. આમ બીજા વડે પ્રયોજાતો હોવા છતાં પણ પોતાની સ્વાધીનતાને કારણે પ્રયોજ્ય કર્તા બીજ કર્તાઓના જેવો જ છે.
- સાતમા ધ્યાચાં (કિગાય)ને અર્થ “સાધનો વડે સાધ્ય બનતી ક્રિયામાં એવો રવીકારવામાં આવ્યો છે. હેલા રાજ મારમાયામાં ક્રિયામાં પ્રવૃત્ત: સવાર: રાતિજારાવ પ્રયોગને પ્રવૃત્તવિય: મન થયુ તે એવા વ્યાખ્યાન વડે પોતાના વડે સાથ બનતી ક્રિયામાં એવો અથ સ્વીકારે છે. વા-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org