________________
કીજુ કાંડ
અહીં ઉપમાનને સમજાવવામાં આવ્યું છે. ઉપમાન તેના ઉપમેય સાથે જાણીતા સાધથી ઉપમેયને ઓળખાવે છે. બન્ને વચ્ચે સદશ્ય હોય છે, પરંતુ તે અપૂર્ણ છે. તેથી ઉપમાનને કેટલાક આચાર્યો પ્રમાણ તરીકે સ્વીકારવાના મતના નથી.
द्वयोः सामान्ययोर्धम उपमानोपमेययोः ।
समास उपमानानां शब्देस्तदभिधायिभिः । ३६२।। ઉપમાન અને ઉપમેય એ બે વચ્ચે જે સમાન ધર્મ હોય છે તેના વાચક શબ્દો સાથે ઉપમાનવાચક શબ્દને સમાસ થાય છે. (૩૬૨).
૩૬1મી કારિકામાં ઉપમાનને સમજાવવામાં આવ્યું. ઉપમાનની વ્યાખ્યાથી ઉપમેય પણ સમજવામાં આવે છે, કારણ કે, ઉપમેય વિના ઉપમાનની કપના થઈ શકતી નથી. તેથી હવે સામાન્ય ધર્મને સમજાવવામાં આવે છે. પા.. (૨.૧,૫૫) ૩પમાનાનિ સામાન્યવરને સમજાવે છે કે ઉપમાવાચક શબ્દોને સામાન્ય ધર્મ દર્શાવતા શબ્દો સાથે તપુરષ સમાસ થાય છે, જેમકે રાત્રીશ્યામા ! (છરી જેવી કાળી છોકરી દેવદત્તા).
आधारभेदाद् भेदो यः श्यामत्वे सोऽविवक्षितः । .
गुणोऽसावाश्रितैकत्वो भिन्नाधारः प्रतीयते ।।३६३।। શ્યામત્વ ગુણમાં, તેના આશ્રયને કારણે સમજાતે ભેદ, (સૂત્રમાં) વિવક્ષિત નથી. જુદા જુદા આશ્રમમાં પ્રાપ્ત થતા હોવા છતાં તે (શ્યામત્વ) ગુણ એક સમજવામાં આવે છે. (૩૬૩)
गुणयोर्नियतो भेदो गुणजातेस्तथैकता ।
एकत्वेऽत्यन्तभेदे वा नोपमानस्य संभवः ॥३६४॥ (જુદા જુદા આશ્રામાં રહેલા) ગુણો વચ્ચે ભેદ સ્પષ્ટ હોય છે, છતાં જાતિને કારણે તે (ગુણો) એક જ છે એમ સમજવામાં આવે છે. તે (ગુણો) એક સરખા હોય કે અત્યંત જુદા હોય તે ઉપમાન સંભવતું નથી. (૩૬૪).
૩૧માનનિ સામાન્યવર ! (૬.૧.૧૫) સૂત્ર ઉપરના ભાષ્યમાં ભાષ્યકાર જણાવે છે કે જ્યાં કાંઈક સમાન અને કાંઈ જતું હોય ત્યાં ઉપમાન અને ઉપમેયને સંભવ હોય છે. નૌઃ વ : 1 માં બને સમાન છે. હિમવાનું ફર ઢોટ: I માં અત્યંત ભેદ છે. તેથી બન્ને વચ્ચે સામાન્ય ધર્મની ગેરહાજરીમાં ઉપમા થરો નહિ. બે વચ્ચે ભેદ અને અભેદ પ્રાપ્ત થતાં હોય તે ઉપમાને સ્વીકાર થાય છે. સરખા ભાષ્ય –ua afé ચત્ર વિનાનું શિષ વિષ: તત્રવમાનવમે અવત: |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org