________________
૩૦૨
વાક્યપદીય
રૂપી ધર્માંની કપના કરવામાં આવે છે. આમ એકબીજાને એકબીજાની મદદ મળે છે. તેથી ભગવાન પાણિનિએ ગાયાહયાયામેક્રમિન્ય ુવચનનયંતામ્ । (૧ ૨.૫૮) અને સાળામેન્દ્રશેષ જિમો । (૧.૨.૬૪) એવાં બે જુદાં સૂત્રા દ્વારા બન્ને પક્ષોને સ્વીકાર્યો છે.
आश्रिते वाश्रयकृतभेदमभ्युपगच्छता ।
पुनश्चाप्येकशब्दत्वं जातिशब्देऽनुवर्णितम् ॥ ३५९॥
(વ્યક્તિએ વડે) આશ્રિત જાતિમાં ( વ્યક્તિએ રૂપી) આશ્રયાની ભિન્નતા સ્વીકારીને, ભાષ્યકારે શબ્દના અર્થ જાતિ સ્વીકારતાં, (અનેક શબ્દોના પ્રયાગને ખલે) એક શબ્દના પ્રયણ કીવાર નહેર કર્યો છે. (૩૫)
આ પ્રમાણે વૃત્તિ અંગેના વિચારના અનુસંધાનમાં ગુણવાચક શબ્દનાં હિંગ અને વચન તેમના આશ્રયશદે પ્રમાણે થાય છે એવી ભાષ્યચર્ચાને અનુસરીને ભર્તૃહરિએ વિસ્તૃત ચર્ચા કરી. પ્રાચીન સમયમાં નીમોઢામાં અને વૈયાકરણેામાં પદના અર્થ સબંધે તિ અને દ્રવ્ય એવા બે પક્ષો હતા. પાણિનિષે બન્ને પક્ષેા અંગે બે મૂત્રા રજૂ કર્યો છે. સરવાળાં॰ । સૂત્ર ઉપરના ભાષ્યમાં પતજલિએ માન્નમિષાનાŽ વિમસૌ યાનઘ્યાયન, I (વાર્તિક ૩૫) અને વ્યાનિધાન. સ્થાàિ: ા (વાર્તિક ૪૫) એવાં એ વાતિકા દ્વારા બે પક્ષો રજૂ કર્યો છે. ભાષ્યકાર પતજલિ અને તેમને અનુસરીને ભતૃ હિર બન્ને પક્ષેાને સ્વીકારે છે. ભતૃહરિનું વલણ તિસમુદ્દેશમાં પદના અષ તિ છે એવા મતના સ્વીકારમાં રાચે છે પાછળના સમયમાં વૈયાકરણમતમાં ઋતિને જ પ્રાધાન્ય આપ્યું છે.
अनिर्ज्ञातस्य निर्ज्ञान येन तम्मानमुच्यते ।
प्रस्थादि तेन मेयात्मा साकल्येवावधार्यते ॥ ३६० ॥
જેને વિષે ચેસ જ્ઞાન નથી તેવાનુ જેના વડે ચાસ જ્ઞાન થાય તેને પ્રસ્થ વગેરે માપ કહે છે. તેના વડે પદાર્થને પૂરેપૂરા જાણી શકાય છે. (૩૬૦)
સામાન્યપણે એળખાયેલા પાને વિશેષ રૂપે જાણવાના સાધનને માત કહે છે. આવાં માન ત્રણ પ્રકારનાં હોય છે. (૧) પરિમાણ અર્થાત્ કદ (Volume), જેમકે પ્રસ્થ, (ર) પ્રમાણ એટલે લ`બાઈ-પહેાળાઈ (Line measure), જેમકે દૃષ્ટિ અને (૩) ઉન્માન એટલે વજન (Weight) જેમ કે પલ.
Jain Education International
अनिर्ज्ञाते प्रसिद्धेन येन तद्धर्म गम्यते । .
साकल्येनापरिज्ञानाद् उपमान तदुच्यते ॥ ३६९ ॥
જે પ્રસિદ્ધ વસ્તુ વડે અજાણી વસ્તુમાં તેના જેવા સ્વભાવ સમજાય છે તેને ઉપમાન કહે છે, કારણ કે તેનાથી તે (ઉપમૈયવસ્તુ)નું સંપૂર્ણુ જ્ઞાન થતું નથી. (૩૬૧)
For Private & Personal Use Only
www.jainelibrary.org