________________
૬૦૪
વાકયોય जातिमात्रव्यपेक्षायां उपमाथो न कश्चन ।
श्यामत्वमेक गुणयोरुभयोरपि वर्तते ॥३६५।। માત્ર જાતિને જ સ્વીકારવામાં આવતાં ઉપમા માટે કશું પ્રયોજન રહેશે નહિ. કારણ કે બન્ને ગુણેમાં સમાન શ્યામત્વ રહેલું છે. (૬૫)
येनैवहेतुना श्यामा शस्त्री तत्र प्रतीयते ।
स हेतुर्देवदत्तायाः प्रत्यये न विशिष्यते ॥३६६।। જે કારણે છરીને શ્યામ માનવામાં આવે છે, તે કારણ, દેવદત્તાની ઓળખાણમાં જુદે સમજવામાં આવતું નથી. (૬૬)
જે સામાન્ય ગ્યામત્વ ગુણને કારણે પારકીયામાં પ્રયોગ કરવામાં આવે છે, તે જ શ્યામવ ગુણ વડે દેવદતા પણ થામ છે એવી તેની ઓળખાણ થાય છે. તેથી અહીં શ્યામત્વ સરખું હોવાથી રાત્રી થામા ! માં ઉપમનું કશું પ્રયોજન રહેતું નથી.
आश्रयाद् यो गुणे भेदो जातेर्या चाविशिष्टता ।
ताभ्यामुभाभ्यां द्रव्यात्मा सव्यापारः प्रतीयते ॥३६७|| જુદા આશ્રયને કારણે (શ્યામ) ગુણમ જે ભેદ દેખાય છે અને જાતિને કારણે પ્રાપ્ત થતો જે અભેદ છે તે બનેને કારણે પદાર્થને (ઉપમાનરૂ૫) સ્વભાવ (ઉપમેયને નક્કી કરવામાં) કાર્યશીલ બને છે. (૩૬૭)
सोऽयमेकत्वनानात्वे व्यवहारः समाभितः ।
भेदाभेदविमर्शेन व्यतिकीर्णेन वर्तते ॥३६८।। તેથી આ (સાદશ્ય દ્વારા પ્રાપ્ત થત) વ્યવહાર એકત્વ અને નાનાત્વને આધારે સ્વીકારવામાં આવ્યો છે. તે ભેદ અને અભેદના મિશ્રણ રૂપે બુદ્ધિમાં રહેલે છે. (૬૮).
श्यामेत्येवाभिधीयेत जातिमात्रे विवक्षिते ।
शस्त्रादीनामुपादाने तत्र नास्ति प्रयोजनम् ॥३६९।। જે માત્ર શ્યામ એવી જાતિની જ વિવક્ષા હેત તે રચાના એટલે જ શબ્દ વાપરવામાં આવતા હતા તેથી રાશી (વગેરે)ના પ્રયોગનું કશું પ્રયોજન રહેતું નથી. (૩૬૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org