SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ પર વાકયપકીય આવી સ્થિતિ ન ત્રાહ્મળ: ઉપરથી કરવામાં આવતાં મઢાળ: સમાસમાં બનતી નથી. આ સમાસમાં ઉતરપદ ગ્રાહ્મળ: ગૌણ ક્રિયા દર્શાવતો નથી, તેથી અહી નમ્ નો સંબંધ ઉતરપદ સાથે થતો નથી; તેથી ન સમાસમાં પદોના અર્થોને ગૌણપ્રધાન ભાવ અંગેના ત્રણ વિકલ્પ યોગ્ય બનતા નથી. ન વડે દ્યોત્ય એવા ક્રિયારૂપ અર્થ સાથે જ્યાં સંબંધ થાય છે ત્યાં ન... સમાસ થશે, જેમકે ન વાવ: માવ: | પરંતુ જો ત્રાહ્મી: અગ્રાંગ: એવા સમાસમાં ગૌણુ અર્થ તરીકે રહેલી ક્રિયાનું વાચક ઉતર પદ બનતું નથી. તેથી ગ્રાહ્મણનો ન સાથે સંબંધ ન થતાં ગૌણપ્રધાન અર્થ અંગેના ત્રણ વિકલ્પ પ્રાપ્ત થશે નહિ. सत्तयैवाभिसंवन्धो यदि सर्वत्र कल्प्यते । असन्निति समासेऽस्मिन् सत्ताख्या परिकल्प्यताम् ॥२५४॥ જે તન ને) અસ્તિત્વ સાથે જ સંબંધ બધે કલ્પવામાં આવે તો માન એવા સમાસમાં બીજી સત્તાની કલ્પના કરવી પડશે. (૨૫૪) બધાં પદોને સતા અર્થાત અસ્તિત્વ સાથે સંબંધ હોય છે. આ અસ્તિત્વ પદાર્થમાં રહેલું છે. બીજી ક્રિયાઓ પદાર્થ સાથે કોઈવાર જોડાયેલી હોય અથવા કોઈવાર જોડાયેલી ન પણ હોય. જે આ વાત સ્વીકારવામાં આવે તો સન મલન છે એવા સમાસમાં સન્. માંની સત્તા ઉપરાંત નગ્ન વડે જવાની બીજી સત્તાની કલ્પના કરવી પડશે પરંતુ માન માં બે સત્તા એની કપના કોઈ કરતું નથી. એક જ સત્તા ત્યાં પ્રાપ્ત થાય છે. क्तान्ते च तुमुनन्ते च नसमासे न दृश्यते । विशेषणविशेष्यत्वं नञा सत्ताभिधायिना ।।२५५।। જેને અંતે વવા પ્રત્યય છે અને જેને અંતે તુમુન પ્રત્યય છે એવા ની સમાસમાં સત્તાની નિવૃત્તિ દર્શાવતા નર સાથે વિશેષણવિશેષભાવરૂપી સંબંધ દેખાતું નથી. (૨૫૫) $ ધાતુ વડે જે ક્રિયારૂપ અર્થ દર્શાવાય છે તે જ અર્થ ગઝૂરવા, કરૂં એવાં રૂપે પ્રધાન અર્થ રૂપે દર્શાવે છે. આ શ્ર ધાતુ “વારંવાર અર્થે દર્શાવતા કૃagવૂ પ્રત્યય સાથે સત્તા માં સંબંધ પ્રાપ્ત કરે છે. આવા ક્રિયારૂપ અર્થ દર્શાવતા કૃ ધાતુના અર્થને નિષેધવાચક નગ્ન સાથે વિશેષણવિશેષ્યભાવ રૂપી સંબંધ હોઈ શકે નહિ. ૬ ધાતુને અર્થ ક્રિયા છે, અસ્તિત્વ નથી. તેથી ધાતુમાં અસ્તિત્વનો અભાવ હોઈ તેને નિષેધ સંભવતો નથી. તેથી # ને “સત્તા” અર્થ સમજવામાં આવે તો વા કે મર્તમ જેવાં રૂપો સંભવે નહિ, પરંતુ ક્રિયા એવો અર્થ સમજવામાં આવે તો આવાં રૂપ યોગ્ય બનશે. બ્રાહ્મણ માં આવી સ્થિતિ નથી. ત્રાહ્મ: માં સત્તારૂપ અર્થ હેઈને તેના સંગ્રહ્મા: એવા સ્વરૂપનો નિષેધ થઈ શકશે નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy