SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ વાયદાય सर्वप्रवादेषु आगमवाक्यानां प्रणेतृपरिग्रहेण पौरुषेयत्वमभ्युपगम्यते । वेदवाक्यानि तु चैतन्यवदपौरुषेयाणि । तान्यागनान्तराणां प्रणेतृषु विच्छिन्नेष्वागमान्तरानुसन्धाने बीजवदनुतिष्ठन्ते ।-स्वोपज्ञ अस्तं यातेषु वादेषु कर्तृष्वन्ये ष्व सत्स्वपि । श्रुतिस्मृत्युदितं कर्म लोको न व्यतिवर्तते ॥ १४९ ॥ બધા (દાનિક) વાદો નાશ પામે અને (તેમને) રચનાર બીજા (દાર્શનિકા) ન હેાય તે પણ શ્રુતિ અને સ્મૃતિમાં જણાવેલ કાનુ લેાકેા ઉલ્લંઘન કરતા નથી. (૧૪૯) ज्ञाने स्वाभाविके नार्थ शास्त्रैः कश्च न विद्यते । धर्मो ज्ञानस्य हेतुश्चत्तस्याम्नायो निबन्धनम् ॥ १५० ॥ જ્ઞાન જો (સ`ને) સ્વાભાવિક (પ્રાપ્ત થતું) હોય તે શાસ્ત્રોનું કશુ પ્રયાજન નથી. ધમ તે જ્ઞાનનું કારણ હોય તે વેદ તે (ધર્માં)નું મૂળ છે. वेदशास्त्राविरोधी च तर्कश्चक्षुरपश्यताम् । रूपमात्राद्धि वाक्यार्थः केवलं नातितिष्ठति ॥ १५१ ॥ વેદ અને શાસ્ત્રોના અવિરાધી એવા તક અલ્પજ્ઞાનીઓ માટે નેત્ર સમાન છે. (શ્રુતિ, લિંગ વગેરેની મદદ વિનાનાં વેવચનેાના) માત્ર સ્વરૂપથી તેમના વાકયા ચઢિયાતા મનતા નથી. (૧૫૧) અહીં તર્ક એટલે મીમાંસામાં નક્કી થયેલ શ્રુતિ, લિંગ વગેરે ન્યાય (= નિયમ) સમૂહ. અન્ય ન્યાયાદિ શાસ્ત્રોમાં જાણીતા તનેા અર્પી સદ નથી सतोsexक्षा पारार्थ्यं व्यक्तिरर्थस्य लैङ्गिकी | इति न्यायो बहुविधस्तर्केण प्रविभज्यते ॥ १५२ ॥ શબ્દ વડે પ્રાપ્ત થતા અર્થનો અવિક્ષા, અન્ય અર્થમાં વ્યાપ્ત થવું, કાઈ સૂચન વડે અની (વિશેષ) અભિવ્યક્તિ એમ અનેક સિદ્ધાંતા તર્ક વડે જાણી શકાય છે. (૧૫૨) તસ્ય અટ્યમ્ । (વા. મૂ. ૪૫૧૫૧૨) એ સૂત્રમાં તસ્ય શબ્દ પુલિંગમાં છે અને વટ્યમ્ નપુંસકમાં છે. અહીં શબ્દ વડે લિંગ દર્શાવવામાં આવ્યું છે છતાં તેની વિવક્ષા નથ. તેથી ૮ રાધાને પુત્ર તે રાધેય ' એ અર્થમાં રાધા શબ્દ સ્ત્રીલિંગમાં હાવા છતાં તેને ‘અપત્ય’ અથમાં પ્રત્યય લાગે છે. પ્રદું સમા।િ (તે પાત્રને સાફ કરે છે' તૈત્તિરીયસંહિતા ૩૨૫૨૫૩ મીસ. રૂ ૧ ૧૩, ૧૬)માં એકવચન હાવા છતાં તેની વિવક્ષા નથી પરંતુ અનેક સામપાત્રા વિક્ષિત છે. સ્ત્રીય ચે ચોપગીરન્તિ પ્રાતાતે મૃતક્ષળમૂ ૫ (સ્ત્રીની કમાણી ઉપર જે જીવે છે તેમણે ‘મરેલા' એવું લક્ષણ પ્રાપ્ત કર્યુ છે) માં ભૂતકાળમાં તે પ્રમાણે જીવતા હતા અને ભવિષ્યમાં પણ જે તેમજ કરનારા છે. તે બધા ‘મરેલા' એવું લક્ષણ પ્રાપ્ત કરનારા છે, એમાં કાળની અવિવક્ષા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy