________________
૫૧૨
વાકયપદીય ત્યાર પછી લિંગ અને સંપાવાળું (શુક8) એવું પદ, દ્રવ્યનું અભિધાન કરનારા (ર) પદ સાથે જોડાય છે, તે વખતે તે બને પદેનાં લિગ અને વચનનું શ્રવણ જુદું સમજાય છે. (૧૩૮, ૧૩૯)
હવ એટલે ઐર્થરૂપ. શબ્દમાંથી જે અર્થરૂપની પ્રતીતિ થાય છે, તે અર્થ પ્રમાણે તેના સંસ્કાર થાય છે. હવે શુરસ્ત્રમ્ એવા સંસ્કારને પામેલું લિંગ અને સંખ્યાવાળું અર્થાત નપુંસક અને એકવચન વાળું ગુજરાન્ પદ, દ્રવ્યનું અભિધાન કરનાર વાર શબ્દ સાથે સંબંધને પામે છે. આ શ૪ વરાઃ પ્રયોગમાં ફાવ8 વટા: નાં લિંગ અને વચન જુદાં જુદાં પ્રાપ્ત થાય છે. આવા વટા: જેવા અશુદ્ધ પ્રયોગની નિવૃત્તિ માટે અને શુકઢા: ઘટશે; I સિદ્ધ કરવા વિનાનાં વાકાતે : (૧, ૨. ૨) સૂત્ર આવશ્યક છે.
भाविनो बहिरङ्गस्य वचनादाश्रयस्य ये ।
लिङ्गसख्ये गुणानां ते सूत्रेण प्रतिपद्यते ॥१४०॥ ગુણવાચક શબ્દ માટે, દ્રવ્યરૂપી આશ્રયના વાચક એવા પછી આવનારા બહિરંગ શબ્દનાં તે લિંગ અને સંખ્યાનું વિધાન વિશેષાનાં રાગાતે: ૧.૨.પર સત્રથી કરવામાં આવ્યું છે. (૧૪)
વાયાન્વાખ્યાન પક્ષમાં વાકયમાં શબ્દના પ્રયોગમાં ક્રમ હોતો નથી. પહેલા પદના સંસ્કાર માટે બીજા અર્થાત પછી આવનાર પદની અપેક્ષા હોતી નથી. આ શબ્દ બહિરંગ ગણાય. આ બહિરંગ શબ્દને આશ્રય દ્રવ્ય હોઈ તે દ્રવ્યનાં લિંગ અને સંખ્યા અંગે નિયમ કરવો જોઈએ. આવા નિયમનું વિધાન વિવળાનાં વાગતે: I (૧ ૨.પર) સૂત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
विशेषवृत्तेरपि च रूपाभेदादलक्षितः ।
यस्माद्विशेषस्तेनात्र भेदकार्य न कल्पते ॥१४१॥ (આશ્રયરૂપ કેઇક ચોક્કસ) વિશેષની અપેક્ષા હોવા છતાં વૃત્તિમાંના પદને ગુણવાચક પદના સ્વરૂપ સાથે અભેદ હોવાથી વિશેષ જણાતો ન હોવાને કારણે કેઈ પણ ( લિંગ અને સંખ્યા ઉપર આધારવાળું ) ભેદકાર્ય થઈ શકતું નથી. (૧૪૧)
સુર 8: એવા મલુન્ પ્રત્યયના લેપવાળા વૃત્તિશદમાં લિંગ અને સંખ્યાની વિશિષ્ટતાએ વિચલિત છે. આ શુક્રઃ શબ્દ અને ઘેલું એવો ગુણ દર્શાવનાર ગુજa: પદ સમાન છે. તેથી બનને વચ્ચે ભેદનો નિશ્ચય થતો નથી. પરિણામે લિંગ અને સંખ્યાને આધારે થનારું પદસંસ્કાર અંગેનું કાર્ય થઈ શકતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org