SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ બીજુ કાંડ ૫૧૧ વાક્યમાંનાં બીજા પદોની અપેક્ષા રાખ્યા વિના જ્યારે જે તે પદોનું વ્યાકરણકાર્ય કરવાનું હોય ત્યારે ચોકકસ નિયમને અભાવે શબ્દના પિતાના અર્થમાં સામાન્ય લિંગ અને સામાન્ય સંખ્યા અર્થાત્ નપુંસક એકવચનનો વપરાશ થાય છે. તેથી શુ પટઃ | એવો અશુદ્ધ પ્રોગ થશે. આવી અશુદ્ધિની નિવૃત્તિ માટે પત્રકારે વિરોવાનો ચાનાસેઃ | (૧.૨.૫૨, તદ્ધિતન લુથી બનેલા પરંતુ જાતિનો અર્થ દર્શાવનારા શબ્દના જેવાં જ જાતિ અને વચન તેમનાં વિશેષણપદેનાં હેય છે) સૂત્રનું વિધાન કર્યું છે, परार्थं शेषभावं यो वृत्तिषु प्रतिपद्यते । गुणो विशेषणत्वेन स सूत्रे व्यपदिश्यते ॥१३६।। (તદ્ધિત વગેરે) વૃત્તિઓમાં તેમના અર્થને મદદ કરવા માટે તેમના અંગરૂપે પ્રાપ્ત થતો ગુણવાચક શબ્દ, (વિરવળાનાં વાકાતે: ૧. ૨. પ૨) સૂત્રમાં વિશેષણ તરીકે જણાવવામાં આવે છે (૧૩) शब्दान्तरत्वाद् वाक्येषु विशेषा यद्यपि श्रुताः । वृत्तेरभिन्नरूपत्वात् तेषु वृत्तिर्न विद्यते ।।१३७।। વાકયમાં (લિંગ અને સંખ્યાની વિશેષતાઓ દર્શાવતા) જુદા જુદા શબ્દો હેવાથી (તે) વિશેષતાઓ મળતી હોવા છતાં, વૃત્તિ, અભેદરૂપ હોવાને કારણે (લિંગ અને સંખ્યારૂપી) તે (વિશેષા) વૃત્તિમાં પ્રાપ્ત થતા નથી (૧૩૭) અન્વાખ્યાનને બે રીતે સમજવામાં આવે છે, એક વાવરું અન્નાહ્યાનમ્ | અર્થાત્ જેમાં એક પદને સંસ્કાર બીજાં પની અપેક્ષા વિના કરવામાં આવે છે તે છે. બીજ વાયાવધિ માવાસ્યાનપૂ. છે. તેમાં એક પદને સંસ્કાર વાકયમાનાં બીજ પદની અપેક્ષા રાખે છે. વાઘાવધિ ગવાયાનમ્ પક્ષને સવીકારીએ તે શુક્રો પુન: પદયા એવું વાકય, શુર: માંનું લિંગ અને વટથ માંની સંખ્યા એવા વિશે દર્શાવે છે. આવું વાય ગુરઢ: વટ: એવા મતનું પ્રત્યાયના લેપવાળા વૃત્તિ શબ્દ : થી જુદું છે. તેથી વાકયમાં મળતી લિંગ અને સંખ્યાની વિશેષતાઓ વૃત્તિમાં મળતી નથી એમ થયું. વૃત્તિ અભેદરૂપ હોવાથી વાક્યમાં પ્રાપ્ત થતી નિયત વિશેષતાઓની અભિવ્યક્તિ થતી નથી. ચોક્કસ લિંગ અને સંખ્યા ની સિદ્ધિ માટે વિશેષાનાં વાકાતે: ' (1. ૨. ૨) સૂત્ર આવશ્યક છે. रूपाच्च शब्दसंस्कारः सामान्यविषयो यतः । तस्मात् तदाश्रय लिङ्ग वचनं च प्रसज्यते ॥१३८॥ सलिङ्ग च ससंख्यं च ततो द्रव्याभिधायिना । संबध्यते पदं तत्र तयोर्भिन्ना श्रुतिर्भवेत् ॥१३९॥ શબ્દના અર્થમાંથી તેને (અથ)સામાન્યરૂ૫ શબ્દસંસ્કાર સમજાય છે, તેથી તે (અર્થસામાન્ય)ને આધારે (સામાન્યરૂપ) લિંગ અને વચન પ્રાપ્ત થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy