________________
વાકયપક્ષીય प्राविरुद्धक्रियोत्पादान्निवृत्त वा विरोधिनि ।
व्यापारेऽवधिभेदेन विषयस्तत्र भिद्यते ॥९२॥ વિરુદ્ધ ક્રિયાની ઉત્પત્તિ પહેલાં અથવા વિરુદ્ધ વ્યાપારની સમાપ્તિ પછી, સમયની ભિન્નતા પ્રમાણે (ભૂતકાલનો અને ભવિષ્યકાલનો) નિયમ બદલાય છે. (૨)
" કમલકને બેલાવ્યો હોત તો ગાડું ઊંધું પડત નહિ” એવો પ્રયોગ વાસ્તવમાં સંભવતો નથી. કારણ કે, કમલક બહારગામ ગયો હતો. કમલકને બેલાવવાની ક્રિયાની વિરુદ્ધની કમલકના બહારગામ જવાની ક્રિયાની ઉત્પત્તિની પહેલાં અને ગાડું ઊંધું પડવાના કાયની વિર તેમાં ઘણો ભાર ભરવાની ક્રિયાની ઉપનિ પહેલાં અથવા ઉપર કહ્યાં તે વિરોધી કાર્યોની સમાપ્તિ પછી, એમ કાર્યોની ઉત્પત્તિ અને સમાતિ વચ્ચે સમયનો ભેદ હેવાથી કમલકને બોલાવવાની ક્રિયા અને ગાડું ઊંધું પડવાની ક્રિયાઓને વિષય જુદો અર્થાત્ ભવિષ્યકાલીન અને ભૂતકાલીન સમજાય છે.
व्यभिचारे निमित्तस्य साधुत्व' न प्रकल्पते ।
भाव्यासीदिति सूत्रेण तत्कालेऽन्यत्र शिष्यते ॥९३॥ પિોતાના કાલરૂપ નિમિત્તનો વ્યભિચાર હોવાથી “ભાવી (કાર્ય હતું” એવો શુદ્ધ પ્રયોગ પ્રાપ્ત થતો નથી, તેથી ધાતુવષે કચવા (વા.ફૂ. રૂ.૧.૨) ધાત્વર્થરૂપ ક્રિયાઓને પરસ્પર સંબંધ હોય ત્યાં મુખ્ય ક્રિયાવાચક ધાતુને કાલના પ્રત્ય લાગે છે) સૂત્રવડે, સામાન્ય નિયમથી વિહિત કાલથી જુદા કાલ માટે પ્રત્યયના સાધુત્વનો ઉપદેશ કરવામાં આવે છે. (૩)
વ્યાકરણશાસ્ત્રમાં એક્કસ કાલ અર્થાત ભૂત, ભવિષ્ય વગેરે અંગે , ચિ, સુરૃવગેરે પ્રત્યયનું વિધાન થયું છે. તેથી નિયત કાલથી જુદે કાલનો અર્થ દર્શાવવા માટે તે પ્રત્યય ગ્ય કરશે નહિ, “ભવિષ્યનું કાર્ય હતું” (માવિ અર્થ સારીતા), અને અગ્નિવ્હામ કરનારા પુત્ર તેને ઉત્પન્ન થશે (નિષ્ણામાન લાહ્ય પુત્રો ગાતા !) એવા પ્રયોગોમાં યાત્રિ અને માણીત તથા વાની અને વનિતા એવા ક્રિયાપદના પ્રયોગો સંગત થશે નહિ. આવા પ્રયોગ માટે ધાતુસંવષે ગયા ! એવું સૂત્ર રજૂ કરવામાં આવ્યું છે. ધાતુઓને પરસ્પર સંબંધ ન હોવાથી, ધાતુ એટલે ધાતુને અર્થ, એમ સમજવું જોઈએ. સંબંધપ્રાપ્તિ જુદા જુદા ધાતુઓ વચ્ચે હોવાથી ધાતુસંવર્ધને અર્થ ધારવી. સંવધે અથવા ઘાતનાં કંaછે એમ કરવો જોઈએ.
ધાતુઓના અર્થો વચ્ચે કર્તા, કમ વગેરે કાર દ્વારા વિશેષણવિશેષ્યભાવ સંબંધ છે. પ્રત્યયઃ | (વા,. રૂ.૧૧) એવા સત્રની અનુવૃત્તિ આ સૂત્ર (રૂ.૪.૧)માં પ્રાપ્ત થતી હોવા છતાં શા માટે તેમાં ફરીવાર ‘ય’ શબ્દ મૂકવામાં આવ્યો છે, તેના જવાબમાં ભાષ્યકાર જણાવે છે કે “ગાવાળો હતો” (નોમાન માલોત !), “ગાયોવાળા થશે' (મારકવિતા ) વગેરે પ્રયોગમાં મલુન્ પ્રત્યય ધાતુઓના અર્થ સંબંધે ગ્ય ગણાય; અર્થાત, મતુન્ નો સંબંધ વર્તમાનકાલ સાથે છૂટી ગયું હોય તો પણ, બીજા કાલને અથ દર્શાવવામાં બાવતાં, તેનો પ્રયોગ યોગ્ય જણાય.
Jain Education International
For Private & Personal use. Only
www.jainelibrary.org