________________
ત્રીજુ કાંડ
વાર્તિકકાર આ બાબતમાં જુદા પડે છે. તેમના મત મુજબ, ધાતુસંબંધે પ્રત્યનું જે તે કાલ માટે વિધાન સૂત્રકારે કર્યું હોવાથી, આ સૂત્રની જરૂર નથી (ધાતુસંધે પ્રત્યयस्य यथाकालविधानात् सिद्धिमिति ।)
स्वकाल एव साधुत्वे कालभेदे गतिः कथम् ।
वाक्यार्थादतदर्थेषु विशिष्टत्वं न सिद्धयति ॥९४॥ (માવિ વગેરે પ્રગમાં) પ્રત્યય, જેનું વિધાન થયું છે તેવા કાલ માટે જ ગ્ય હોય તો જુદા કાળ તે કેવી રીતે દર્શાવશે? (આવો જુદે કાલ) વાયના અર્થમાંથી (પ્રાપ્ત થશે). વિશેષણ અને વિશેષ્ય વચ્ચેને નિર્દિષ્ટ સંબંધ તેવા, વાધ્યાર્થીના અભાવવાળા શબ્દોમાંથી પ્રાપ્ત થશે નહિ. (૯૪)
માવિ એ શબ્દ તેના પિતાને કાલ અર્થાત ભવિષ્યકાલમાં જ યોગ્ય હોય તો ભારત સાથે તે જોડાય ત્યારે બીજા અર્થાત ભૂતકાળની પ્રતીતિ કેવી રીતે થાય ? આવી શંકાના જવાબમાં વાર્તિકકાર જણાવે છે કે ભવિષ્યકાળના અર્થનો બાધ કરાવનાર ઉપપદ રૂપ વિશેષણ પદ માવિના વિશેષ્ય પદ માસીત સાથેના સંબંધથી અર્થાત વિશેષણવિષ્ય સંબંધથી, સળંગ વાકયમાંથી તે બીજા કાલની પ્રવૃત્તિ થશે. (૩૫ર્ચ સુ કાયાભ્યામ્ ! વાëિ ૨. વા.. ૩, ૪.૧)
પરંતુ પદસંસ્કાર વખતે વાગ્યાથની હાજરી ન હોવાથી, વાક્ષાર્થ વિનાનાં (અર્થ) પદમાં વિશેષણવિશેષ્યભાવસંબંધ થશે નહિ. તેથી ભાવિ અને આસીસ્ ને વિશે પણ વિશેષ્ય સંબંધમાં યોજવા જોઈએ અને તેથી ઘાતુસંવરબે ઘાયા: ' સૂત્રની જરૂર નથી.
तदर्थश्चेदवयवो भाविनो भूततागतिः ।
न स्यादत्यन्तभूतत्वमेवैकं तत्र संभवेत् ॥९५॥ માવિ બારીન્ો વાકયનો અવયવ મારિ, (મુખ્ય ક્રિયાપદ માણીજૂ માંના) ભૂતકાળના અર્થવાળી હોય તો મારા માટે ભૂતની કલ્પના થશે નહિ. ત્યાં તે માત્ર એક સંપૂર્ણ ભૂતકલિત્વ પ્રાપ્ત થશે. (૯૫)
ધાતુ વધે 9 : I (રૂ.૪.૧) સૂત્ર રજુ કરવાથી અપેક્ષિત કાલને અર્થ મળશે નહિ. આ વાતને અહીં સમજાવવામાં આવી છે. ભાવિ શાસીત ! માં મારિ શબ્દ જે મુખ્ય ક્રિયાપદ નારીત્વ ને અર્થ દર્શાવે તે ભવિષ્યની ક્રિયા માટે ભૂતકાળની કલ્પના થઈ શકશે નહિ. સાલીતમાંના ભૂતકાળને, માત્ર માટે કરવામાં આવતી ભૂતકાળની કલ્પનાથી વિશેષ બળ મળશે અને “ આ કાર્ય જે થવાનું હતું, તે ભૂતકાળમાં હતું જ ", એવો અર્થ પ્રાપ્ત થશે. આ અથ આપણને ઇષ્ટ નથી.
विशिष्टकालता पूर्व तथापि तु विशेषणे ।
आश्रयात्सोऽन्तरङ्गत्वात्तत्र साधुर्भविष्यति ॥९६॥ (મારિ એ ભવિષ્યકાળને પ્રોગ બીજા શબ્દો સાથે જોડાય તે પહેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org