________________
૩
ત્રીજું કાંડ ભાસે છે; પરંતુ આવી આભાસકલ્પના પ્રમાણે તે તેમના અન્તર્ભાવ કે બહિભવ નથી. (૨૩)
દિક ચૈતન્ય છે. ચૈતન્યનો વ્યાપાર આંતરિક છે; તેમ છતાં અનાદિ અવિઘાને કારણે તે બાહ્યવ્યાપારરૂપે ભાસે છે. પરમાથપણે વિચારતાં, દિમાં અંતર કે બાહ્ય એવા યાપાર નથી. જે અન્તબહિર્ભાવ સમજાય છે તે કાત્પનિક અને અવિદ્યા વડે આપવામાં આવેલ છે. દિફ બાહ્ય પદાર્થ ન હોવાથી તે આંતર તરવ છે એમ પણ કહી શકાશે નહિ. વાસ્તવમાં પરાપરત્વની કલ્પના પણ આભાસ માત્ર છે.
एकत्वमासां शक्तीनां नानात्व वेति कल्पने। __ अवस्तुपतिते ज्ञात्वा सत्यतो न परामृशेत् ॥२४॥ આ (પૂર્વ વગેરે દિક)શક્તિઓ વિષે એકવ અથવા અનેકત્વ, એવી કલ્પનાઓ વસ્તુ સાથે સંબંધ વિનાની હોવાથી તેમને સાચી માનવી જોઈએ નહિ. (૨૪)
પૂર્વ, પર વગેરે રૂપે રહેલ શક્તિઓ વાસ્તવમાં એકવરૂપે નથી, તેમજ અનેકરૂપે પણ નથી, તેમને વિષેની કલ્પના વાસ્તવિક નથી અર્થાત વિદ્યમાન પદાર્થ સાથે સંબંધ વિનાની છે. આમ દિફકલ્પના અવાસ્તવિક હેઈ તેને સાચી માનવી જે ઈએ નહિ. સરખા હેલારાજ : તે qને લાવતુવતિને શિઃ વરમાર્થતtsagવાત્ વિજ્ઞાનનો તિરિવaभावादित्यवस्तुविषये बुद्ध्वा परमार्थतो न विचारणीये इत्यर्थः ।
विकल्पातीततत्त्वेषु संकेतोपनिबन्धनाः ।,
भावेषु व्यवहारा ये लोकस्तत्रानुगम्यते ॥२५॥ જેના તત્વ અંગે કલ્પનાઓ થઈ શકતી નથી તેવા પદાર્થો અંગેના વ્યવહારને, (અનાદિ) સંકેત પ્રમાણે, જગત અનુસરે છે. (૨૫)
नैकत्वमस्त्यनानात्व विनैकत्वेन नेतरत् ।
परमार्थे तयोरेष भेदोऽन्यन्त न विद्यते ॥२६॥ એકત્વ પણ નથી, અને અનેકત્વ પણ નથી. એકત્વ વિના અનેકત્વ હતું નથી. પરમાર્થ પણે વિચારતાં) તેમનામાં વાસ્તવિક ભેદ નથી. (૨૬)
એક અને અનેક અન્યાશ્રિત છે. એકને અસિદ્ધ માનતાં બીજું અસિદ્ધ થશે; તેથી દિફને એક કે અનેક એમ વાસ્તવમાં કહી શકાય નહિ. દિને શબ્દતત્વની માત્ર ઉપાધિરૂપે સમજવાની છે.
न शक्तीनां तथा भेदो यथा शक्तिमता स्थितिः ।
न च लौकिकमेकत्वं तासामात्मसु विद्यते ॥२७॥ શક્તિમાન અંગે તેમની) ભિન્નતાને જે (નિશ્ચય) હોય છે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org