________________
૨૦૧
तस्यास्तु शक्तः पूर्वादिभेदो भावान्तराश्रयः भिन्ना दिक् तेन भेदेन भेदायैवोपकल्पते ॥२०॥
તે (દિગ્રૂપ) શક્તિના, પૂર્વ વગેરે વિભાગ, તેના જુદા જુદા પદાર્થી સાથે ના સંબંધને કારણે છે. તેવા વિભાગેથી જુદી જુદી સમજાતી તે, (ભૂત' પદાર્થો માં) ભેદ પ્રાપ્ત કરાવે છે. (૨૦)
શબ્દબ્રહ્મની કાલરૂપ શક્તિ અનુમતિ અને પ્રતિબંધ વધુ સવ વ્યવહારમાં ક્રમને પ્રાપ્ત કરાવે છે, તેમ દિશક્તિ પણ વ્યવહારશનાં પરાપરત્વાદિનું કારણ બને છે.
વાયપીય
अवधित्वेन चापेक्षायोगे दिग्लक्षणो विधिः ।
पूर्वमस्येति षष्ठ्येव दृष्टा धर्मान्तराश्रये ॥ २१ ॥
જ્યારે અવિધ (એવા અર્થ)ની અપેક્ષા હોય છે ત્યારે દિક્ સાથે સખધના અર્થમાં (પચમી વિભક્તિનું) વિધાન કરવામાં આવ્યું છે; (અવયવિત્વરૂપ) જુદો ધ દર્શાવવા માટે ‘આ તેના ઉપરનુ' એવા અર્થની ષષ્ઠી પ્રાપ્ત થાય છે. (૨૧)
દિના સ્વીકારને કારણે વ્યાકરણશાસ્ત્રમાં કેટલાક નિયમા રજૂ કરવામાં આવ્યા છે. આ તેનાથી માં છે' એવી અવધને અં દર્શાવવા હોય ત્યારે યિોનરુક્ષળા પ૨મી એવા નિયમ ૨જૂ કરવામાં આવ્યે છે અને તે પ્રમાણે પંચમી વિભક્તિ વપરાય છે, ‘આ તેનાથી ઉપરતુ છે' ( ક્લક્ષ્ય પૂર્વમ્ । ) એવા અવવશ્વરૂપ અથ` માટે પા.સ્. પૂર્વપર ધરોરમેટ ફેશિનૈઋાધિશ્વરને । ૨.૨.૧ પ્રમાણે અવયવી અંગે ષષ્ઠીનુ વિધાન થયુ છે.
पूर्वादीनां विपर्यासोऽदृष्टश्चावध्यसंकरे ।
ऋज्वेतदस्येत्येतच्च लिङ्ग न व्यतिकीर्यते ॥ २२ ॥
અવિધ અંગે અવ્યવસ્થા ન હોય ત્યારે ‘ઉપરનુ’ (પૂર્વમ્) વગેરેના ઉપયાગમાં (વિભક્તિને) ફેરફાર થતા નથી; ‘આ સીધુ છે.' એવા પ્રયાગમાં દિક્ અંગેનું સૂચન પણ અયથા અનતું નથી. (૨૨)
Jain Education International
અવધિ અંગે નિશ્ચિતતા હોય ત્યારે પૂર્વ, પર વગેરેના વપરાશમાં કશી અવ્યવસ્થા થતી નથી કારણ કે, આ પૂર્વ, પર વગેરે, દિક્ ઉપર આધાર રાખે છે. આ વાંસનું મૂળ સાધુ છૅ, એવે! પ્રયેગ પણ દિક્ ઉપર આધાર રાખે છે, અનિશ્રિત અવધિ ઉપર તેને આધાર ન હોવાથી તેને અંગે પણ અવ્યવસ્થા નથી.
अन्तःकरणधर्मो वा बहिरेव प्रकाशते ।
अस्यां त्वन्तर्बहिर्भावः प्रक्रियायां न विद्यते ||२३||
અથવા આન્તર વ્યાપારવાળા (ચૈતન્ય)ના સ્વભાવરૂપ (દિક્) આમ ખાહ્યરૂપે
For Private & Personal Use Only
www.jainelibrary.org