________________
૨૮૪
વાકયપદીય (નિશ્ચય), શક્તિઓ અંગે હોતો નથી. તે (શક્તિ)ઓનાં સ્વરૂપમાં લોકપ્રસિદ્ધ એકત્વ હોતું નથી. (૨૭)
શક્તિવાળા પદાર્થોનો સ્વતંત્રપણે નિશ્ચય થતો હોવાથી, તેમની વચ્ચેનો ભેદ સ્પષ્ટ થઈ શકે છે. પરંતુ શક્તિઓ, તેમના આશ્રય એવા પદાર્થો ઉપર આધાર રાખતી હોવાથી તેમના પરસ્પર ભેદને નિર્ણય થતા નથી. તેથી શક્તિઓ ભેદભેદ વડે અનિર્વાશ્ય માનવામાં ભાવી છે સરખા હેલારાજ: તથા સ્ત્રીનાં ક્રાર્થનાનાનો નીયમીનમેવાનાં વત માધારાવાभेदोऽस्तीत्यनिर्वाच्या एव भेदाभेदाभ्यां सर्वाः शक्तयः ।
नैकत्वं व्यवतिष्ठेत नानात्व चेन्न कल्पयेत् ।
नानात्व चावहीयेत योकत्वं न कल्पयेत् ॥२८॥ જે અનેકત્વની કલ્પના ન થઈ શકે તો એકત્વ પુરવાર થઈ શકે નહિ. જે એકત્વ કલ્પી શકાય નહિ તે અનેકત્વનું અસ્તિત્વ રહે નહિ. (૨૮)
એકત્વનું પ્રતિવેગી એવું નાનાવ બુદ્ધિ વડે કપી ન શકાય તે એકત્વ પણ કલ્પી શકાય નહિ. તે પ્રમાણે એકત્વ ન હોય તો નાનાવ પણ રહે નહિ. આમ પરસ્પર અપેક્ષાવાળાં આ બે એકબીજા વિના કલ્પી શકાય નહિ. તેથી અંતે તે દિકુ અંગે લોકપ્રસિદ્ધ વ્યવહારને જ અનુસરવું જોઈએ.
इति दिक्समुद्देशः આ પ્રમાણે દિફસમુદેશ પૂરે થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org