SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ વાક્યપુરીય पृथङ्-निविष्टतत्त्वानां पृथगर्थानुपातिनाम् । इन्द्रियाणां यथा कार्यमृते देहान्न कल्पते ॥४२३॥ तथा पदानां सर्वेषां पृथगर्थं निवेशिनाम् । वाक्येभ्यः प्रविभक्तानामर्थवत्ता न विद्यते ॥४२४॥ જેમ જુદાં જુદાં (પાર્થિવ, તેજસ વગેરે) સ્વરૂપવાળી અને જુદા જુદા વિષયોમાં પ્રવૃત્તિશીલ ઈદ્રિનું કાર્ય દેહ વિના સ ભવતું નથી; તેમ જુદા જુદા અર્થોમાં સંનિવિષ્ટ બનેલા (=તેમને બંધ કરાવનારા) અને વાપોથી જુદા રહેલા બધા શબ્દોની અર્થવત્તા પ્રાપ્ત થશે નહિ (૪૩૩-૪૪૪) संसर्गरूप संसृष्टेष्वर्थ वस्तुषु गृह्यते । नात्रोपाख्यायते तत्त्वमपदार्थस्य दर्शनात् ॥४२५॥ શબ્દોના અર્થો સંસષ્ટ હોય ત્યારે સંસર્ગરૂપ (વાક્યાથી સમજાય છે. પદોના અર્થોથી જુદા (વાક્ય થ)ના અનુભવને કારણે (વાક્યાર્થીનું) સ્વરૂપે વર્ણવવામાં આવતું નથી. (૪૨૫) दर्शनस्यापि यत्सत्यं न तथा दर्शन स्थितम् । वस्तुसंसर्गरूपेण तदरूप निरूप्यते ॥४२६।। (શબ્દના) દર્શન (=બેધ)નું (અન્ય સાથે નહિ જોડાયેલું) જે સત્ય રૂપ છે, તેવું દર્શન (પદના અર્થના જ્ઞાનના સમયે) હેતું નથી. તેને રૂપ વિનાનાને, તેની સાથેના દ્રવ્યોના સંસગને લીધે નિરૂપવામાં આવે છે. (૪૨ ) શબ્દોના અર્થના બેધ વખતે બેધરૂપે દર્શન હમેશાં દ્રવ્યના રવરૂપથી અસંગ્ઝટ હોય છે, છતાં દ્રવ્યના સંસર્ગને કારણે તેને રૂપવાન સમજવામાં આવે છે. વાક્યાથને બાધ પદાર્થોના બોધ સાથે અસંસૃષ્ટ હોવા છતાં વાકયાર્થીને પદાથ વડે અનુગૃહીત સમજવામાં આવે છે. આમ હાઈને પદ અને પદાથે એકાંત રીતે તે અવ્યવહાર્યા છે, વાક્ય અને વાકયાથ જ વ્યવહાર્ય છે. अस्तित्वेनानुषक्तो वा निवृत्त्यात्मनि वा स्थितः । __ अर्थोऽभिधीयते यस्मादतो वाक्य' प्रयुज्यते ।।४२७॥ (એક શબ્દનો) અર્થ પણ અસ્તિત્વ સાથે સંબંધવાળો કે નિવૃત્ત બનીને તેનામાં રહેલો જણાતો હોવાથી વાકયને જ પ્રગ થાય છે. (૪ર ૭) ઘટ: એવો એક શબ્દ જ્યારે તેનું અસ્તિત્વ કે અભાવ દર્શાવે છે, ત્યારે ર: મલિત અથવા ઇટ: નાહિત એવા વાકયને જ પ્રયોગ થાય છે, જગતમાં સઘળા પદાર્થોનું અસ્તિત્વ કે તેમને અભાવ વાક્ય વડે જ જણાવાય છે, શબ્દ વડે નહીં. ટૂંકામાં લોકવ્યવહારમાં બધી બાબતોના અસ્તિત્વ કે અભાવની પ્રતીતિ વાકય અને વાક્યાથથી જ થાય છે क्रियानुषड्गेण विना न पदार्थः प्रतीयते ।। સો વા વિપરાતો વા વ્યવહારે ન સોચત: I૪૨૮ શબ્દનો સત્ય (=વસ્તુભૂત) અથવા તેથી વિરુદ્ધ (=અસત્ય) અર્થ ક્રિયા સાથેના સંબંધ વિના સમજાતું નથી. તેથી વ્યવહારમાં તેનું અસ્તિત્વ નથી. (૪૨૦) Jain Education International For Private & Personal Use Only - WWW.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy