________________
ત્રીજ' કાંડ
અને વચન વાપરવું પડશે. ( ર ાત્ર નિશતન્નમ્ | વાિિમયા નવિઝિન નિશ: ર્ત !
–હેલા રાજ ) :
निर्देशे चरितार्थत्वाल्लिङ्ग भावेऽविवक्षितम् ।
उपमानविधित्वाच्च भावादम्यत्पचादिषु ॥६॥ (નિયમન) નિર્દેશ કરવાનું જ પ્રજન હોવાથી આ સૂત્રમાં લિંગ વિવક્ષિત નથી. અને (માત્ર પદના અર્થ સાથે મવતિના અર્થનું) સરખાપણું હેવાથી પ વગેરે ધાતુઓનો અર્થ (ક્રિયા અથવા સત્તારૂપ) ભાવથી જુદો છે. (૧)
જેમ ધાતુને ભાવ અર્થમાં ત્રિ પ્રત્યય લાગે છે, તેમ બધા ધાતુઓને ભાવ અર્થાત્ ક્રિયા સામાન્ય અર્થમાં થમ્ વગેરે પ્રત્યય લાગે છે. જેમ મ ધાતુ ઉપરથી મા: પ્રાપ્ત થાય છે, તેમ વત્ ધાતુ ઉપરથી વાવ અને ચન્ ધાતુ ઉપરથી ત્યાન પ્રાપ્ત થાય છે.
भवतौ यत्पचादीनां तावदत्रोपदिश्यते ।
न च लिङ्ग पचादीनां भवतौ समवस्थितम् ॥१२॥ ૧૧ વગેરે ધાતુઓના અર્થમાં, જે “ભાવ” (અર્થાત્ સત્તા) અર્થને ગ્રહણ કરવામાં આવે છે તે જ આ સૂત્રમાં નિવામાં આવ્યો છે. વર વગેરે ધાતુઓના ભાવ એવા અર્થ સાથે કઈ લિંગ જોડાયેલું નથી. (૬૨)
एकश्च सोऽर्थो सत्तारूयः कथञ्चित्कैश्चिदुच्यते ।
लिङ्गानि चास्य भिद्यन्ते पचिरूपादिभेदवत् ॥६३।। (ભાવ શબ્દ વડે જણાવાતે) સત્તા નામે એક અર્થ, જુદા જુદા શબ્દો વડે જુદો જુદો જણાવાય છે. ન્ ધાતુના જુદાં જુદાં શબ્દરૂપની જેમ તેમનાં લિંગ પણ ફેરફાર પામે છે. (૬૩)
ભાવ શબ્દ વડે વાચ્ય બનતે સત્તારૂપ અર્થ ક્રિયા સામાન્ય રૂપે છે. બધા ધાતુઓને તે સામાન્ય અર્થ છે; તેથી ભાવ, સત્તા વગેરે શબ્દ તેને માટે પ્રાપ્ત થાય છે. વારુ, ચાર વગેરે શબ્દ તેને વિશેષરૂપે જણાવે છે. સામાન્ય અર્થમાં વિશેષ અર્થ પૂરેપૂરે અંતભૂત બને છે; જેમકે, મવતિ માં વતિ પૂરેપૂરો અંતભૂત છે, પરંતુ વિશેષમાં સામાન્ય અર્થ પૂરેપૂરો પ્રાપ્ત થતું નથી. વવતિ માં મવતિ પૂરેપૂરું અંતભૂત નથી. (સરખાવો મારે ઉપરનાં ભાષ્યવચનો યુવાત્ર વર્મવતિર્મવતિ ન તત્ મઃ વર્મિવતિ).
વા-૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org