________________
બીજુ કાંઇ
तलवद् दृश्यते व्योम खद्योतो हव्यवाडिव ।
नैव नास्ति तलं व्योम्नि न खद्योतो हुताशनः ॥१४॥ આકાશ તળિયાવાળું દેખાય છે અને આગિ અગ્નિ જે. આકાશને તળિયું હોતું નથી અને આગિ અગ્નિ નથી. (૧૩૯)
तस्मात्प्रत्यक्षमप्यर्थ विद्वानीक्षेत युक्तितः ।
न दर्शनस्य प्रामाण्यात्दृश्यमर्थ प्रकल्पयेत् ॥१४१॥ તેથી પ્રત્યક્ષ દ્રવ્યને પણ અનુમાન વડે નીરખવું જોઈએ. દર્શનના પ્રામાણ્યને કારણે દશ્ય અથની કલ્પના કરવી જોઈએ નહિ. (૧૪૧)
असमाख्येयतत्त्वानामर्थानां लौकिकैर्यथा ।
व्यवहारे समाख्यानं तत्प्राज्ञो न विकल्पयेत् ॥१४२॥ ન સમજાવી શકાય તેવા સ્વરૂપવાળા પદાર્થોની જગતના માણસ, લેકવ્યવહારમાં જે સમજૂતી આપે છે તેને જ્ઞાનીએ અન્યથા સમજવી નહિં. (૧૪૨)
આ કારિકા સુધીમાં પદવાદીના બાર મતોની ચર્ચા કરવામાં આવી. વાક્યવાદી વિયાકરણના મતમાં અખંડ (સ્ફોટરૂ૫) વાકયા છે અને પદો અસત્ય છે. સ્ફોટલક્ષણ વાક્યર્થ એ મત ટીકાકારોને હેય તેમ જણાય છે. તેને બદલે પ્રતિભા વાક્યર્થ છે એમ કહેવું વધારે યોગ્ય છે.
विच्छेदग्रहणेऽर्थानां प्रतिभान्यैव जायते ।
वाक्यार्थ इति तामाहुः पदार्थरुपपादिताम् ॥१४३॥ | (દેવદત્તાદિ અપતિ પદના) જુદાજુદા અર્થોના ગ્રહણ વખતે એક વિશિષ્ટ પ્રતિભારૂપ (બુદ્ધિ) ઉત્પન્ન થાય છે. પદના અર્થો વડે ઉત્પન્ન થયેલી તે (બુદ્ધિન પ્રતિભાને વાક્યર્થ કહે છે. (૧૪)
इद तदिति सान्येषामनाख्येया कथञ्च न ।
प्रत्यात्मवृत्तिसिद्धा सो कापि न निरूप्यते ॥१४४॥ તે (પ્રતિભા) આ છે એમ, બીજી વ્યક્તિઓને, કોઈ પણ રીતે જણાવી શકાય તેમ નથી. પિતાના જ સંવેદનથી સિદ્ધ એવી તેને પ્રાપ્ત કરનારા પણ બરાબર સમજાવી શકતો નથી. (૧૪૪)
उपश्लेषमिवार्थानां सा करोत्यविचारिता । सार्वरूप्यमिवापन्ना विषयत्वेन वर्तते ॥१४५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org