SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ વાપરય સુત્ર ઉપરના વાર્તિક માં જણાવ્યું છે કે ૧ ટી શબ્દ પછી ઇe શબ્દ આવતો હોય તો લુટોને પુંવભાવ (રૂરલ) કરવો. પતંજલિ આ બાબતનો નિષેધ કરતાં જણાવે છે કે આવો કુંવભાવ કરવા ની જરૂર નથી, કારણકે, કુરાનું વગેરે સમાસમાં ગૌણપદમાં જાતિની વિવક્ષા નથી (ન વાત્રીપૂર્વાવિવક્ષિત વાત 1 ન વા વતન્જિં ઝારા अस्त्रीपूर्वपदविवक्षितत्वात् । नात्र स्त्री पूर्वपद विवक्षितम् । कि तर्हि । अस्त्रीपूर्वपदम्। उभयोरण्डमु. भयोः शावः ।......कथं पुनरसतो नाम विवक्षा स्यात् । सतोऽप्यविवक्षा भवति। तद्यथा अलोमिका एडका, अनुदरा कन्येति। असतश्व विवक्षा भवति । तद्यथा समुद्रः कुण्डिका । विन्ध्या વર્ધિતના ૩રરાન્ માં શુક્ર શબ્દને લુટોને પુંવભાવ સમજવાનો નથી કારણકે કુરકુર શબ્દની સ્ત્રીવાચકતા વિવક્ષિત નથી. કુરાઇન્ એટલું જ દર્શાવે છે કે અંડ કુકુટનું છે, બીજા પંખીનું નથી. बुद्धथा अल्पितरूपेषु लिड्-गेष्वपि च संभवः । स्त्रीत्वादीनां ब्यवस्था हि सा लिङ्ग यं पदिश्यते ॥७॥ બુદ્ધિ વડે જ્યાં લિંગના સ્વરૂપની સ્પષ્ટ કહપના થઈ શકે છે ત્યાં પણ સ્ત્રીલિંગ વગેરે (ત્રણ) લિંગની વ્યવસ્થા સમજાય છે. આવી વ્યવસ્થા (એક શબ્દનાં જુદાં જુદાં) લિંગે વડે પ્રાપ્ત થાય છે. (૭) પદાર્થના લિંગ વિષે મનથી નિશ્ચય થતો હોય ત્યાં પણ બીજા લિંગની કપના કરવામાં આવે છે, જેમ કે ત્રીયમ્ શબ્દ સ્ત્રીલિંગને દર્શાવે છે, પરંતુ સ્ત્રીલિંગને બાધક આ ત્રમ્ શબ્દ નપુસકલિંગમાં વપરાય છે, એટલું જ નહિ પરંતુ સ્ત્રીતા એમ સ્ત્રીલિંગમાં તેમજ ત્રીજમાવ: એમ પુલિંગમાં પણ વપરાય છે. यथा सलिलनिर्भासा मृगतृष्णासु जायते । जलोपलब्ध्यनुगुणाद् बीजाद् बुद्धिर्जलेऽसति ॥८॥ तथैवाव्यपदेश्येभ्यो हेतुभ्यस्तारकादिषु ।। मुख्येभ्य एव लिड्गेभ्यो भेदा लोके व्यवस्थिताः॥९॥ જળ ન હોય પણ જળની પ્રાપ્તિને અનુકૂળ સંસ્કારબીજને કારણે મૃગ જળમાં જળના આભાસ રૂપી બુદ્ધિ ઉત્પન્ન થાય છે તેમ, તારકા (પુષ્ય, નક્ષત્ર) વગેરે શબ્દોમાં તેમના વડે જણાવાતા પદાર્થોમાં લિંગભેદે પ્રાપ્ત થતા ન હોવા છતાં લિંગભેદવાળા શબ્દોની જેમ, લિંગભેદ વ્યવહારમાં પ્રાપ્ત થાય છે. (૮,૯) મૃગતૃષ્ણ અથવા મૃગજળમાં જળનું અસ્તિત્વ હેતું નથી છતાં તરસને કારણે જળની ભાવનાને લીધે ત્યાં જળને આભાસ કાપવામાં આવે છે. તેથી મૃગતૃષ્ણ શબ્દ જાણીને બન્યા છે. આમ જળની કલ્પના રૂપી વાસનાબીજથી, જળનું અસ્તિત્વ ન હોવા છતાં, જળની કલ્પના કરવામાં આવે છે. તે પ્રમાણે તારો , પુષ:, નક્ષત્ર વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy