________________
ત્રીજુ માંડ
निर्धारणे विभक्ते यो भीत्रादीनां च यो विधिः । उपात्तापेक्षितापायः सोऽबुधप्रतिपत्तये || १४७॥
ભિન્નતા દર્શાવનારા નિશ્ચયના અર્થમાં અને ભય પામવું વગેરે અર્થાંના ધાતુઓના સંબંધમાં થયેલુ (અપાદાન અંગેનું) વિધાન, અપાયના નિર્દેશ અને (અષાયની) અપેક્ષાના સ ંદર્ભમાં (જ) થયુ છે, આવુ' (વિશેષ વિધાન) અજ્ઞાનીઓની સમજણુ માટે છે. (૧૪૭)
336
અપાદન કારક અંગે મુખ્ય સૂત્ર ધ્રુવનાચેડવાનમ્ । ઉપરાંત મીત્રાર્થાનાં મહેતુઃ । (પા.સૂ. ૧.૪.૨૫, ભય અને રક્ષણના અથ દર્શાવતા ધાતુએ સાથે સંબંધવાળા ભયહેતુ દર્શાવનારા કારકાની અપાદાન સંજ્ઞા થાય છે), વાત્તેરસો: । (પા.સુ. ૧ ૪-૨૬, મેં ટાળવુ એવા અના વા+ff ધાતુ સાથે સ ંબંધવાળું, જેનાથી કંટાળવાનુ છે તે અ દર્શાવતુ· કારક અપાદાન કહેવાય છે) વગેરે સૂત્રેા અને યમવયેડવાર્ાનમ્ । સૂત્ર ઉપરનું પ્રથમ વાત્તિ ક જીનુજ્ઞાવિરામગ્રમાવાીનામુવસાનમ્ । (જુગુપ્સા, વિરામ અને પ્રમાદના અં દર્શાવતા ધાતુએ સાથેનાં કારકાની અપાદાન સંજ્ઞા થાય છે, એવા ઉલ્લેખ કરવો જોઈએ')માં અપાદાન સંજ્ઞાનુ વિશેષ વિધાન થયું છે. અપાદાનકારક સાથે પંચમી વિભક્તિ વપરાય છે.
આવાં બધાં વધારાનાં વિધાને અપાદાન માટે કરવાની જરૂર નથી, કારણ કે એ બધામાં અપાય કાંતા નિર્દિષ્ટ હોય છે અથવા અપેક્ષિત હાય છે. સત્ર પ્રાયનું મહત્ત્વ છે જ. તેથી ધ્રુવં વાચેડવવાનમ્ । એવા એક સૂત્રનયમ કરવાથી કામ ચાલશે. વધારાના નિષમા કરવાની જરૂર નથી. આવા વધારાના નિયમે અપાદાન અંગેની સૂક્ષ્મ સમજણુ વિનાના અલ્પજ્ઞાનીઓ માટે છે.
कर्तृकर्मव्यवहितामसाक्षाद्धारयत्क्रियाम् ।
उपकुर्वत्क्रियासिद्धौ शास्त्रेऽधिकरण स्मृतम् ॥ १४८॥
કર્તા અથવા કમરૂપી મધ્યસ્થ દ્વારા ક્રિયાને પરોક્ષ રીતે ધારણ કરીને (તે) ક્રિયાની સિદ્ધિમાં મદદરૂપ થનારને (વ્યાકરણ)શાસ્ત્રમાં અધિકરણ કહ્યું છે. (૧૪૮)
મ
લેકવ્યવહારમાં દ્રવ્ય, ગુણુ અને ક્રિયાના સંબંધમાં અધિકરણને સમજવામાં આવ્યું છે. વ્યાકરણુશાસ્ત્રમાં ક્રિયાને જ પરાક્ષ રીતે ધારણ કરીને ઉપકારક ખૂનનારને અધિકરણ કારક કહેવામાં આવે છે. વ્યાપારરૂપ ક્રિયાના કર્તા સાથે અને ફળરૂપ ક્રિયાના કમાઁ સાથે સંબંધ છે. ટે ત્રાસ્તે । (સાદડી ઉપર બેસે છે) અને ત્યાચાં વતિ । (તપેલીમાં રાંધે છે) માં સાદડી અને તપેલી કર્યાં અનેક દ્રારા ક્રિયાને ધારણ કરીને તેને ઉપકારક બનતાં હાવાથી અધિકરણ કહેવાયાં છે.
Jain Education International
ક્રિયાના આશ્રયરૂપ કર્તા અને કને1 ધારણક્રિયા માટે જે આધાર તેને અધિકરણ કહે છે (ભાષાર; અષિરળમ્ !) એવો પાણિનિનેા નિયમ (૧,૪,૪૫) છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org