________________
વાક્યપદીય
વિશેષણ બનશે અને તેથી ઉતરપદને અર્થ પ્રધાન થશે. આ બંને પક્ષમાં સમાસને અર્થ તેનાં પૂર્વોત્તર પદેમાં સીમિત રહે છે. પરંતુ જ્યારે આ પદનો અર્થ જેમાં બ્રાહ્મણ્ય નથી એવા ક્ષત્રિય વગેરે રૂપી અન્ય પદ સાથે જોડાય ત્યારે અન્યપદનો અર્થ સમાસમાં મુખ્ય બનશે. સવારમાં પણ આવા ત્રણ પક્ષે પ્રાપ્ત થશે અને પ્રકૃત્વા, મકતુંમ્ વગેરે રૂપની સિદ્ધિ પણ થઈ શકશે. ન-ને નિષેધના દ્યોતક નહિ પરંતુ વાચક તરીકે સમજતાં આ બધું સિદ્ધ થશે. . वृत्तौ यथा गताद्यर्थमुपादाय निरादयः ।
युज्यन्ते साधनाधारैर्नसमासेऽपि स क्रमः ॥२५७॥ ગયેલ એવા અર્થને પ્રાપ્ત કરીને નિ: વગેરે તેમના આશ્રરૂપી આધારે સાથે સમાસ જેડાય છે, તે જ ક્રમ ન... સમાસમાં છે. (૨૫૭)
નિકારતઃ વૌશાળા: (કૌશાંબીમાંથી બહાર ગયેલ)નો નિૌશાવી? એવો સમાસ બનશે. બહાર જવા રૂપી ક્રિયાનું અપાદાન દર્શાવતા શાળી સાથે નિદાન: જોડાય છે.
mતિવ્રાયઃ | (, ગતિસંજ્ઞક અને વ્ર, વર, વગેરે ઉપસર્ગોને સમર્થ સુબત સાથ નિત્ય તપુરુષ સમાસ થાય છે) ઉપરના વાર્તિક ડ્રાયઃ કતાર્થે 1 ( પ્રત્યયાત શબ્દને અર્થ દર્શાવનારા ઉપસર્ગોનો સમાસ થાય છે) પ્રમાણે નિદાન્તના અર્થવાળા નિઃ સાથે શાસ્ત્રી તપુરુષ સમાસમાં જોડાય છે.
શાસ્ત્રી પદ સવ અર્થાત દ્રવ્યનું વાચક છે. એની સાથે જોડાતો નિઃ માત્ર અસત્ત્વવચન છે એમ નથી. તે બહાર આવવાની ક્રિયા દર્શાવતા દ્રથને વાચક છે. સમાસમાં તે બહાર આવવા રૂપી ક્રિયાના કર્તાનો વાચક બને છે. (ય િવાસવયના एव स्युस्तदा तौः सत्त्ववचन: सबन्धो न स्यादिति तदन्यथानुपपत्या निष्क्रमणादिक्रियोपसर्जने સાધનાધારે ટૂળે વૃત્તિકનાયસે 1-હેલારાજ)
ન સમાસમાં નિષેધાર્થ પૂર્વપદ ન નિષેધસામાન્ય વાચક છે. જો આમ ન હોય તો ઉત્તર પદ સાથે સંબંધ પામીને સમાસમાં તેની સાથે જોડાઈ શકે નહિ, (ત્રાપ ह्यत्तरपदार्थसंबन्धान्यथानुपपत्त्या नमोऽसत्सामान्यवाचकत्व परिकल्प्यत इति वाचकत्वोपाया सवानुपूर्वी।
–હેલારાજ)
तत्रासति नो वृत्तेर्ब्राह्मणक्षत्रियादिभिः ।
विशेषणविशेष्यत्व कल्प्यते कुब्जखजवत् ॥२५८॥ આ પ્રમાણે (ન. સમાસમાં) ન– અસત સામાન્ય) નો વાચક બનતો હોવાથી તેને અને રાની જેમ વાળ, ક્ષત્રિા વગેરે સાથે વિશેષણવિશેષ્યભાવસંબંધ ક૯૫વામાં આવે છે. (૨૫૮)
કુના સમાસમાં વિશેષણ કર્યું અને વિશેષ કયું એ અંગે કશે નિયમ સંભવતો નથી કારણ કે બને, ગુણોને નિમિત્તરૂપે છે. વિશેષ વિશેન વસ્ત્રમ્ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org