SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજું કાંડ (૨.૧૫૭, વિશેષણરૂપ સુબતને સમાનાધિકરણ વિશેષ્ય સાથે વિકલ્પ તપુરુષ થાય છે) ઉપરના ભાગ્યમાં જણાવ્યું છે કે તત્ર તુ દુતાવાન રહઃ પ્રધાન fk વિશેષળમિતિ | | વાપિ 4 : ચત્ર તો મુળરાડ્યો તથા યુઝરવંઝ: ; અહીં વિવક્ષાને આધારે સમાસમાં ફેરફાર થાય છે. આમ વિશેષણવિશેષ્યભાવ અંગે અનિયમ પ્રવર્તે છે. એ પ્રમાણે નગ્ન અસામાન્ય વાચક બનતો હોવાથી તેના વિશેષ વાહ્મળઃ વગેરે શબ્દો સાથે વિશેષણવિશેષભાવ અર્થાત ગુણગુણી ભાવ અંગે પણ યથારુચિ સ્થિતિ પ્રવર્તે છે. આને પરિણામે ન... સમાસમાં પદોના અર્થોને ગૌણપ્રાધાન્ય અંગે ત્રણ પક્ષો સંભવે છે એમ થશે. कामचारे च सत्येवमसत: स्यात्प्रधानता । गुणत्वमितरेषां च तेषां वा स्यात् प्रधानता ।। ।।२५९॥ આમ વિકલ્પ પ્રાપ્ત થતો હોવાથી નર્થ એવા અસ અથનું મુખ્યત્વ થશે અને ઉત્તર પદના બીજા અર્થે ગૌણ બનશે, અથવા તેમનું મુખ્યત્વ થશે. (૨૫૮) ઉપર પ્રમાણે કaહ્મન; એવા ન- સમાસમાં વિશેષણવિશેષ્યભાવ અંગે પૂર્વપદ અને ઉત્તર પદમાં કરો નિશ્ચય ન હોવાથી અર્થાત્ વિવક્ષાનું મહત્વ હેવાથી, કોઈવાર જયારે પ્રથમ પદને અર્થ અર્થાત્ નાથ, અસત્સામાન્ય, મુખ્ય સમજાય ત્યારે ઉત્તર પદ ત્રાહ્મળ: વગેરેનો અર્થ ગૌણ થશે. અથવા એથી વિરુદ્ધ ગ્રાહ્મળ: વગેરેને મુખ્યાર્થ સમજવામાં આવતાં પૂર્વ પદને ન...ાર્થ ગૌણુથ તરીકે સમજાશે, જેમ કે, મા ત્રદ્વાળા અથવા ગ્રાહ્યા: મસા | પરિણામે ત્રાઢાળ: એવા ન... સમાસમાં પૂર્વ, ઉત્તર અને અન્ય એવા ત્રણેય પદના અર્થો મુખ્ય છે અને તેથી ત્રણ પક્ષે પ્રાપ્ત થશે. બીજા શબ્દોમાં કહીએ તો અસામાન્ય રૂપ ન થે જ્યારે પ્રધાન અર્થ રૂપે વિશેષ્ય તરીકે સમજવામાં આવે ત્યારે પૂર્વપદનો અર્થ પ્રધાન અર્થ બનશે અને ઉત્તરપદના તથા અન્ય પદના અર્થે ગૌણ બનશે. વિગ્રહવાકયમાં નને સ્વતંત્ર અર્થ પ્રાપ્ત થતું ન હોવાથી ન”નું વાચકત્વ નહિ પણ ઘતકત્વ થશે. વાકયમાં વિશેષણવિશેષ્યભાવ અંગે કશા વિકલ્પ નથી. તેથી તેમાં ગૌમુખ્યભાવ અંગે ત્રણ પક્ષો સંભવતા નથી. વાકયમાં નર્થમાં અવ્યય જેવી સ્થિતિ અર્થાત્ અહિંગતા અને અસંખતા હોય છે. સમાસમાં ન, સત્તા રૂપી અર્થ દર્શાવતો હોવાથી ન ને લિંગ અને સંખ્યા પ્રાપ્ત થાય છે. प्राधान्येनाश्रिताः पूर्व श्रुतेः सामान्यवृत्तयः । विशेष एव प्रक्रान्ता ब्राह्मणक्षत्रियादयः ॥२६॥ (સમાસમાં પ્રાપ્ત થયા) પહેલાં મુખ્ય અર્થને પ્રાપ્ત કરનારા (અને) શબ્દના (ભાવાભાવરૂપ) સામાન્ય અર્થના વાચક ગ્રાહ્મળ, ક્ષત્રિય વગેરે શબ્દો (અસદુ) વિશેષ રૂપે જ પહેલેથી સમજવામાં આવ્યા છે. (૨૬૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy