SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ પક વાંકીય અવયઃ (વરો:) પૂ પ્રાધાનાગ્નિ1; બુતે. સામાગવૃત્તય: ત્રાહ્મક્ષત્રિયા: (શા.) विशेषे एव प्रक्रान्ताः। ત્રાહ્મણ: એવા ન– સમાસમાં ઉત્તર પદ વ્ર બળ નું પ્રાધાન્ય છે એવા પક્ષમાં ઢાઢાળ: શબ્દમાં બ્રાહ્મણત્વ જેનામાં છે તેવો સદરૂ૫ અર્થ તે મજ જેનામાં બ્રાહ્મણ નથી એ અસરૂ૫ અ પણ પ્રાપ્ત થાય છે. અસદ્દરૂપ અને નિષેધવાચક ન જણાવે છે. આ નર , અસલ્સામાન્ય એવો અર્થ જણાવે છે અને ઘlહ્મનઃ પદ અસવિશેષ અર્થ દર્શાવે છે. સામાન્ય અને વિશેષનો અહીં અમેદાન્વય છે. બીજી રીતે કહીએ તે ન... પદના પ્રગથી ગ્રાહ્મr:માં બ્રાહ્મણત્વની નિવૃત્તિરૂપ વિશેષ અર્થ જાહેર થાય છે. આમ સામાન્ય અને વિશેષ દર્શાવનાર પૂર્વ અને ઉતરપદ વચ્ચે વિરોધ ન હોવાથી પૂર્વ અને ઉત્તર પદ વચ્ચે વિશેષણવિશેષ્યભાવ કલ્પી શકાય છે. यथा गौरादिभिस्तेषामवच्छेदो विधीयते । असताप्यनभिव्यक्त तादात्म्य व्यज्यते तथा ॥२६१॥ જેમ ઘર વગેરે વિશેષણે) વડે તે (ત્રાળ વગેરે) માં બીજાથી) વિશેષતા જાહેર કરવામાં આવે છે તેમ અસવિશેષમાં અભિવ્યક્ત ન થયેલું (અસત્સામાન્ય સાથેનું) તાદામ્ય પણ વ્યક્ત થાય છે. (૨૬૧) બ્રાહ્મણની ઓળખાણ આપતાં નગ (.૨૬) સૂત્ર ઉપરના ભાગમાં ભાષ્યકાર જણાવે છે કે , સુથાવાર: fi૪: પિશઃ | એ બ્રાહ્મણની વિશેષતા એ છે. ગ્રાહ્યા: શબ્દની સાથે સુરસ્ત્ર, પૌર વગેરે શબ્દો સામાન્યરૂપે બ્રાહ્મણ વગેરેમાં વિશેષતા દર્શાવે છે. આ પ્રમાણે દરેક શબ્દમાં જે અસત્સામાન્ય રૂ૫ અર્થ રહેલો છે તેને દર્શાવવા માટે ન... ને પ્રયોગ થાય છે. અમે આ અસત્સામાન્યની સ્પષ્ટતા કરે છે. यथा सत्ताभिधानाय सन्नर्थः परिकल्प्यते । तथा सत्ताभिधानाय निरुपाख्योऽपि कल्पते ॥२६२।। જેમ અસ્તિત્વના અભિધાન માટે સદ્ અર્થની કલ્પના કરવામાં આવે છે તેમ, સત્ન અભિધાન માટે અસત્ની પણ કહપના કરી શકાય છે. (૨૨) અહીં બીજી પંક્તિમાં તથા સત્તામિધાનાય એમ સમજવું જોઈએ. તથાણત્તામિહાનાય સમજીને તથા સત્તામિહાનાય એ પ્રમાણે જવાની જરૂર નથી. નિરુપાખ્ય એટલે કે નિ:સ્વારૂપ અર્થાત સન્ એવો અર્થ સમજવામાં આવતાં અસત્તા ને અર્થ પ્રાપ્ત થશે. m: વાહ્મ": { પ્રયોગમાં : શબ્દ વિદ્યમાન અર્થાત્ સત્ અર્થ દર્શાવે છે, તેથી બ્રાહ્મળ નું વિશેષણ બને તે યોગ્ય છે. પરંતુ ન... ઉત્તરપદના ભાવરૂપ અર્થનું ઉન્મેલન કરતો હોવાથી તે ઉતરપદનું વિશેષણ કેવી રીતે બની શકે અને તે પછી વિશેષણવિશેષ્ય. ભાવ કેવી રીતે પ્રાપ્ત થાય ? સદ્ અર્થને નિષેધ દર્શાવનાર શખ તેનું વિશેષણ કેવી રીતે બને? આવી શંકાના જવાબ રૂપે આ કારિકા રજૂ કરવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy