SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ भिम्नवस्त्वाश्रया बुद्धिः संयोगिष्वनुवर्तते । समवायिषु भेदस्य ग्रहण વિનિવર્તતે ા अतः संयोगिदेशानां गौणत्वं परिकल्प्यते । अविवेकात्प्रदेशेभ्यो मुख्यत्वं समवायिनाम् ||१८|| સૉંચાગ સંબધથી જોડાયેલા પદાર્થા અંગેનું જ્ઞાન ભિન્ન પદાર્થવિષયક હાય છે, (જ્યારે) સમવાય સબંધથી જોડાયેલા પદાર્થોમાં (તેમને વિષેતુ) ભેદજ્ઞાન અષ્ટ અને છે; તેથી સચેાત્ર સબધથી જોડાયેલા અવયવાનું ગોણુત્વ કલ્પવામાં આવે છે(અને) સમવાય સ ખંધથી જોડાયેલા પદાર્થોના અવયવેાનું, તે પદાર્થો અવયવેાથી જુદા સમજાતા નહિ હેાવાથી, મુખ્યત્વે સમજવામાંઆવે છે. (૧૭-૧૮) अनुप्रवृत्तिरूपा या प्रख्या तामाकृतिं विदुः । केचिद् व्यावृत्तिरूषां तु द्रव्यत्वेन प्रचक्षते ॥ १९ ॥ અનુપ્રવૃત્તિરૂપ જે જ્ઞાન તેને કેટલાક વિદ્વાને આકૃતિ સમજે છે; પરંતુ વ્યાવૃત્તિરૂપ એવા (જ્ઞાન)ને દ્રવ્ય તરીકે કેટલાક જાહેર કરે છે. (૧૯) વાકયપદીય અહીં વિજ્ઞાનવાદીએના જાતિ અને દ્રવ્યના સિદ્ધાંતને રજૂ કરવામાં આવ્યેા છે. હેલારાજ હંમેશાં જણાવે છે કે વ્યાકરણશાસ્ત્રમાં અથ એટલે રાખ્તા, વસ્ત્ર નહિ. શબ્દને ઉચ્ચાર થતાં મનમાં આકૃતિરૂપ જ્ઞાન ઉત્પન્ન થાય છે. દ્રબ્યા પરસ્પર ભિન્ન હેવા છતાં તેમનાં ઉચ્ચારણ અને અર્થ, એકબીજાથી અભિન્ન અને એકબીજાને અનુસરનારાં હાય છે. આવું પરસ્પર અનુસરણ એટલે અનુપ્રવૃત્તિ. આવી અનુપ્રવૃત્તિરૂપે પ્રાપ્ત ચતા જ્ઞાન(ત્રજ્યા)તે આકૃતિ કહે છે. સરખાવે।હેલારાજ—મનુરતાારા ચા યુદ્ધિસ્તસ્યાં प्रतिभासमानस्तदाकारोऽर्थरूपतयावसीय मानवपुर्दृश्य विकल्प्ययोरभेदावसायात्सामान्यमाहुः । અતર્ વ્યાવૃતિરૂપ એવી તે આકૃતિને દ્રવ્યરૂપે સમજવામાં આવે છે. भिन्ना इति परोपाधिरभिन्ना इति वा पुनः । भावात्मसु प्रपञ्चोऽयं संसृष्टेष्वेव जायते ॥ २२॥ પદાર્થોનાં સ્વરૂપ અંગે, તે ભિન્ન છે અથવા અભિન્ન છે એવા આ વ્યવહાર કાક અન્ય ઉપાધિને કારણે છે, (અને તેથી તેવી ઉપાધિથી જોડાયેલા પદાર્થોમાં તે ઉત્પન્ન થાય છે. (૨૦) Jain Education International नैकत्वं नापि नानात्वं न सत्त्वं न च नास्तिता । आत्मतत्त्वेषु भावानामसंसृष्टेषु વિદ્યુતે ॥૨॥ પદાર્થના (ઉપાધિ સાથેના) સસળ વિનાનાં સ્વરૂપામાં એકત્વ કે પૃથત્વ અથવા અસ્તિત્વ કે અભાવ પણ હોતાં નથી. (૨૧) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy