________________
વાકષ૫દીય
૬૦.૬ ૧. મને ! (પા.ટુ ૪.૨ .૩૩) માન મનિ શબ્દ સંજ્ઞા છે અને વ્યવહાર મનો અગ્નિ શબ્દ સંતી છે. બંને વચ્ચે સંજ્ઞાસંગ્નિભાવ સંબંધ છે.
यो य उच्चार्यते शब्दो नियतं न स कार्यभाक् ।
अम्यप्रत्यायने शक्तिर्न तस्य प्रतिबध्यते ॥६२।। જે જે શબ્દ (જય અને જયારે) ઉચ્ચારવામાં આવે ત્યાં અને ત્યારે તે અવશ્ય (વ્યાકરણ) કાર્યનો વિષય બનતું નથી. તેના જેવા બીજા શબ્દનો બંધ કરાવવાની તેની શક્તિને બાધ થતો નથી. (ર)
૬૨.૧ શબ્દને બે પ્રકારનો સમજીશું : પ્રત્યાયક અને પ્રત્યાય. મનેáજ(પા. સૂ ૪. ૨ ૩૩) માંનો બનિ શબ્દ પ્રત્યાયક છે, વ્યવહારમાંનો અગ્નિ શબ્દ પ્રત્યાય છે. વ્યવહાર માંના અગ્નિ શબ્દને ઢ વગેરે પ્રત્યય લાગે છે
પ્રત્યાય શબ્દ સાંભળનારના કાનમાં થઈને તેના મનમાં સ્થાન પામે છે. (તેથી) તેના જેવા બીજા શબ્દને જણાવવાની તેની શક્તિનો બાધ થતો નથી. ઉરચારણું પામતા શબ્દોને આવો સ્વભાવ હોય છે.
उच्चरम्परतन्त्रत्वाद् गुणः कार्यर्न युज्यते ।
तस्मात्तदर्थैः कार्याणां संबन्धः परिकल्प्यते ॥६३॥ (સૂત્રમાં) ઉચ્ચારાતો શનિ શબ્દ, (પ્રયોગમાંના-અગ્નિ શબ્દનો બંધ કરાવવા માટે) ગૌણ હેઈને પરતન્ત્ર હોવાથી (ઢ પ્રત્યય વગેરે) કાર્યો સાથે સંબંધને પામતે નથી. તેથી તે સૂત્ર શનિ વગેરે) શબ્દોના અર્થો સાથે (તે ઢટ્ટ પ્રત્યય વગેરે) કાર્યોને જોડવામાં આવે છે. (૬૩)
सामान्यमाश्रितं यद्यदुपमानोपमेययोः ।
तस्य तस्योपमानेषु धर्मोऽन्यो व्यतिरिच्यते ॥६४॥ ઉપમાન અને ઉપમેય વચ્ચે રહેલ સાધારણ ધર્મ જ્યારે તે) ઉપમિતિ કાર્યોમાં પ્રાપ્ત થાય છે ત્યારે તેનાથી જુદે કેઈ (બીજો) સાધારણ ધર્મ સમજવામાં આવે છે. (૬૪)
૬૪.૧ ઉપમિતિ કાર્યમાં ઉપમાન, ઉપમેય અને સાધારણ ધર્મ એમ ત્રણ બાબતો પ્રાપ્ત થાય છે.
(૧) “બ્રાહ્મણની જેમ ક્ષત્રિય અધ્યયન કરે છે.', અહીં અધ્યયન સાધારણ ધર્મ છે.
(૨) “ બ્રાહ્મણના અધ્યયન જેવું ક્ષત્રિયનું અધ્યયન છે. અહીં અધ્યયનસૌષ્ઠવા સાધારણ ધર્મ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org