________________
વાકય૫રીય
क्रमं तु यदि बाधित्वा प्रत्ययार्थविशेषणम् ।
प्रधानानुग्रहात्साम्याद् विभक्तश्चावतिष्ठते ॥५१०॥ (સ્થાનરૂપ) ક્રમનો બાધ કરવામાં આવે તો, મુખ્ય એવા પ્રયયાર્થીના ઉપકારને કારણે અને સમાન વિભક્તિને કારણે, (ક્રિયાશ) પ્રત્યાયના અર્થનું વિશેષણ બનશે. (૧૦)
કારિકા ૫૦૭માં જણાવવામાં આવ્યું કે પુત્ર શબ્દ ક્રિયાવાચક છે. કારિકા ૫૦૮માં પુત્ર શબ્દના વાચક–ને ફરીવાર જણાવવામાં આવ્યું. પરંતુ કારિકા ૫૦૯માં એની સામે મુશ્કેલી રજુ કરવામાં આવી. આ મુશ્કેલી દૂર કરવા માટે ચત્તલુન્ય ક્રિયા ચૈત્ ના મવતિ | એ પ્રમાણેના પક્ષાન્તરવચનને અહીં સમજાવવામાં આવ્યું છે.
प्रकृतेरविशिष्टत्वात् क्रियातुल्ये प्रसज्येत ।
पुत्रादौ गुणशब्देभ्यः पूर्वोक्तस्य विपर्यये ॥५११।।। (ક્રિયાશબ્દ) પ્રાતિ પદિકનું વિશેષણ બનતું ન હોવાથી પહેલાં જણાવેલા (ઉદાહરણ પુત્રોજ તુચર યૂઝર)થી વિરુદ્ધ શબ્દક્રમવાળે પ્રયોગ (રઘુર તુઃ ગુરુ પ્રાપ્ત થતાં પુત્ર વગેરે માટે પૂત્ર વગેરે ગુણ શબ્દોને, ક્રિયાનું સાદય દર્શાવવા, (તિ પ્રત્યય) ઉમેરવામાં આવે છે. (૫૧૧)
પ્રત્યયાથ વિશેષણપક્ષનો સ્વીકાર કરવામાં આવતાં, પહેલાં જણાવેલી મુશ્કેલી પ્રાપ્ત થશે. આ પક્ષમાં પણ ધૂન તુર: પુત્રઃ આ એવું ઉદાહરણ પ્રાપ્ત થશે.
स्थूलेन तुल्यो यातीति बहिरङ्गा क्रियाश्रुतिः ।
अनिमित्त वतेस्तुल्यं यातीत्यरेष्यते वतिः ॥५१२॥ ધૂન તુચ (વત્તઃ) જાતિ ા (સ્થૂળના સરખે દેવદત્ત જાય છે) પ્રયોગમાં ક્રિયાનો ઉલ્લેખ બહિરંગ છે તેથી તે ગતિ (પ્રત્યય ઉમેરવા)નું નિમિત્ત બનતે નથી, પરંતુ તુવં ચાર (સ્થૂળના જેવું ચાલે છે) પ્રયોગમાં વતિને પ્રાગ આવકાય છે. (૫૧૨)
પૂન તુરઃ (વવત્તઃ)યાતિ પ્રગમાં પુંલિગમાં પ્રાપ્ત થતો તુઃ શબ્દ દેવદત્ત સાથે સમાન અધિકરણમાં હોવાથી ક્રિયાને કારણે પ્રાપ્ત થતું તુલ્યવ અર્થાત્ સરખાપણું સમજાશે નહિ. તેથી આ પ્રયોગ થુન તુ: પુત્રઃ 1 થી જો પડતો નથી. ધૂન તુ યાતિ એવા પ્રયોગમાં ચાતિ ક્રિયારૂપ તુ સાથે સમાન અધિકરણમાં છે. તેથી ક્રિયાનું પ્રાધાન્ય સમજવામાં આવે છે. પરિણામે સ્થૂત્રવત્ યાતિ એવો વતિ સાથેનો પ્રયોગ પ્રાપ્ત થશે.
द्वयं विशेष्यते तेन यदेकत्र विशेषणम् ।
तुल्यशब्दो हि तं धर्ममुभयस्थमपेक्षते ॥५१३॥ જે એકને માટે વિશેષણ રૂપે ઉલ્લેખાયું હોય તે બન્નેનું વિશેષણ બનશે. તુલ્ય શબ્દ, તે (ક્રિયારૂપ) ધર્મ બનેમાં પ્રાપ્ત થતો હોય તેવી અપેક્ષા રાખે છે. (૫૧૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org