________________
બીજુ કાંડ
अन्यत्र श्रयमाणैश्च लिहू- गैर्वाक्यैश्च सूचिताः । स्वार्था एव प्रतीयन्ते रूपाभेदादलक्षिताः ॥३४७॥
ખીજે પ્રાપ્ત થતા (તેલો મૈં ધૃત્તમ વગેરે) નિર્દેશા વડે અને (અત્તા: રા પદ્ધતિ । એવાં) વાકયેાથી સૂચવાયેલા, પરંતુ સ્વરૂપના અભેદને કારણે ધ્યાનમાં ન આવતા તે (વિધિવાકચા)ના અર્થીને જ મેધ થાય છે. (૩૪૭)
उत्सर्गवाक्ये त्यक्तमशब्दमिव शब्दवत् ।
तद् बाधकेषु वाक्येषु श्रुतमन्यत्र गम्यते || ३४८ || સામાન્યનિયમરૂપ વાકયમાં જે ત્યજી દેવાયુ હોય તે અપવાદવાક્યથી સમજાતું હોવા છતાં જાણે ન સમજાતું હેાય તેમ જણાય છે. અપવાદવાકયેામાં ઉલ્લેખાયેલું તે અન્યત્ર (=નિયમવાકયેામાં તજી દેવાયું છે) એમ સમજાય છે. (૩૪૮)
ચતુ ત્યજ્ઞમ્ ને બદલે ચતુર્ એવા પાઠ લેવાથી આ પ્રમાણે અનુવાદ થશે : "સામાન્ય નિયમરૂપ વાકયમાં જે નિર્દે શાયું હાવા છતાં જાણે શબ્દશઃ કહેવાયુ' નથી તે અપવાદ વચન, બીજે સ્વતંત્રપણે અપવાદવયન તરીકે જણાવાય છે અને તેને અ` અન્યત્ર (સામાન્યનિયમરૂપે) સમજાય છે.’’
ब्राह्मणानां श्रुतिर्दनि प्रक्रान्ता माठराद्विना । माठरस्तकसम्बन्धात् तत्राचष्टे यथार्थताम् ॥ ३४९ ॥
બ્રાહ્મણાને દહોના દાન અંગેનુ આજ્ઞાવચન માઠેર સિવાયના (બ્રાહ્મણાને અપાતા દહીના દાન માટે) પ્રયેાજાયું છે. માઢર(શબ્દ), તેના છાશ સાથે સંબંધ હાવાને કારણે, તે અગાઉના વચનની યથાથતા જણાવે છે. (૩૪૯)
अने का ख्यातयोगेsपि वाक्यं न्यायापवादयोः ।
एकमेवेष्यते कश्चिद्भिन्नरूपमिव स्थितम् ॥ ३५० ॥
ઉત્સગ અને અપવાદના અનેક ક્રિયાપદો સાથે સબંધ હાવા છતાં, જુદા રૂપવાળા દેખાતા વાકયને, કેટલાક આચાર્યાં એક જ સમજે છે. (૩૫૦)
L
Jain Education International
ન્યાચ્ય એટલે ઉત્સવાકય, અવવાર એટલે ખાધકશાસ્ત્ર. ન્યાય્યને માટે પુણ્યરાજ વ્ય શબ્દ વાપરે છે. મેળ્યમ્ ! (વા.ઘૂ. રૂ.૨.૧) અને બાસોડનુલશે ;t (વા.૩ ૨.૨ ૩) એવાં એ સૂત્રેાની તત્કાલ ભિન્નવાયતા દેખાય છે, પરંતુ આકાંક્ષા, યેાગ્યતા, અને સનિધિને કારણે એકવાકયતા સમજવી જોઈએ.
नियमः प्रतिषेधश्च विधिशेषस्तथा सति ।
द्वितीये यो लुगाख्यातस्तच्छेषनलुक विदुः ॥ ३५१ ॥
આમ (એકવાકવતા) હોઈને, નિયમસૂત્ર અને પ્રતિષેધસૂત્ર, વિધિસૂત્રનાં અંગેા (સમજાયા) છે. (અષ્ટાધ્યાયીના છઠ્ઠા અધ્યાયમાં પ્રાપ્ત થતા જુના પ્રતિષેધ) ખોજા અધ્યાયમાં મળતા જીના વિધાનના અગરૂપે (ટીકાકારા) માને છે. (૩૫૧)
વા–૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org