________________
૧૦૮
असत्योपाधि यत्सत्यं तद्वा शब्दनिबन्धनाम् । शब्दो वाप्यभिजल्पत्वमागतो याति वाच्यताम् ॥ १२७॥
અથવા (જાતિ વગેરે) અસત્ય ઉપાધિવાળુ. સત્ય કે અર્થ સાથે તાદાત્મ્ય પામેલા શબ્દ, શબ્દ ઉપર આધાર રાખતી વાચ્યતાને પ્રાપ્ત કરે છે. (૧૨)
અહી. પદવાદીના છઠ્ઠા અને સાતમા મતને દર્શાવ્યા છે. જર્મન સોંપાદનમાંના શર્ નિયન્ત્રનામ પાઠ પ્રમાણે અનુવાદ આપ્યા છે. વાક્યમ્ એ છાપભૂલ છે. તત્ત્વસં×દૂ (પૃ. ૮) માં આ કારિકાની વ્યાખ્યા મળે છે. તેમાં અસત્યાપધિ સત્ય એ શબ્દા છે અને અભિજપતવાળા શબ્દ એ શબ્દાથ છે. એવા એ મતે સમજવામાં આવ્યા છે. શાન્તરક્ષિતના પાઠ રાનિયન્ધનમ્ છે, જે પૂના સંપાદનમાં પણ પ્રાપ્ય છે.
વાચીય
सोऽयमित्यभिसंबन्धाद् रूपमेकीकृतं यदा ।
शब्दस्यार्थेन तं शब्दमभिजल्पं प्रचक्षते ॥ १२८ ॥
તે (શબ્દના) આ (અથ) છે એવા સંબ ંધ વડે શબ્દનું રૂપ અર્થ સાથે તાદાત્મ્યથી જાણીતું અને (ત્યારે) તે શબ્દને અભિજપ કહે છે. (૧૨૮)
આ શબ્દને તે અથ છે એવું તાદાત્મ્ય, અધ્યાસમૂલક છે. અહીં શબ્દના અર્થ ઉપર અધ્યાશપ છે, અનેા શબ્દ ઉપર અધ્યારાપ નથી.
तयोरपृथगात्मत्वे रूढिरव्यभिचारिणि ।
किञ्चदेव क्वचिद्रूपं प्राधान्येनावतिष्ठते ॥ १२९॥
નિશ્ચિત રૂઢિ, તે એ (શબ્દ અને અ) ના (નિયત) એકરૂપમાં કારણુરૂપ હાવા છતાં કોઈવાર (લેકવ્યવહારમાં કે શાસ્રકામાં) તેમનુ (શબ્દાત્મક અથવા અર્થાત્મક) કાઈ રૂપ પ્રધાનપણે સમજાય છે. (૧૨૯)
Jain Education International
लोकेऽर्थरूपतां शब्दः प्रतिपन्नः प्रवर्तते ।
शास्त्रे तूभयरूपत्वं प्रविभक्त' विवक्षया ॥ १३० ॥
શબ્દ, લેાકવ્યવહારમાં અથ રૂપને પામીને રહેલેા સમજાય છે; પરંતુ વ્યાકરણશાસ્ત્રમાં, વિવક્ષા પ્રમાણે, અને પ્રકારની તેની વિભક્ત સ્થિતિ હોય છે. (૧૩૦)
લેકવ્યવહારમાં ય ગૌ:—એવા શબ્દ આ ગાય છે' એવા અથરૂપને પામેલે જ મળે છે. વ્યાકરણશાસ્ત્રમાં રેઢેર્ (વા.ઘૂ. ૪. ૨.૩૩ અગ્નિ શબ્દને પ્રાબ્દીવ્યતીય અમાં દ્ન (ચ) પ્રત્યય થાય છે.) ગરાયા ગરસન્યતરામ્ । (1.મૂ. ૭.૨,૧૦૧ અાદિ વિભક્તિ આગળ આવે તેા ના શબ્દના નમૂ આદેશ થાય છે.) વગેરેમાં સ્વરૂપપ્રધાન અર્થાત્ શબ્દપ્રધાન નિર્દેશ મળે છે, અને તસ્યાવચમ્ । (વમ્, ૪.૧.૬૨ ‘તેનુ અપત્ય' એ અમાં અદ્ પ્રત્યય થાય છે) વગેરેમાં અથ પ્રધાન નિર્દેશ મળે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org