SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ વાકયપદીય કેટલાકને મતે વિશેષ (અથ દર્શાવનારા) શબ્દો સામાન્ય (અર્થ દર્શાવનાર) શબ્દોના જેવા હોય છે અને (વાયના) બીજા શબ્દો સાથે સંબંધમાં આવ્યા પછી સાંભળનારાઓને અદિષ્ટિએ સ્પષ્ટ બને છે. તેમને મતે વાકયને પૂરે પૂરો અર્થ દરેક (જુદા) શબ્દમાં સમાપ્ત થાય છે. જ્ઞાતાઓ (=શ્રોતાઓ) માટે (વાક્ય ના) અર્થની પ્રાપિત ઉચ્ચારાયેલાં (અને અથને અભિવ્યક્ત કરનારાં પદોને આધારે થાય છે. (૧૭-૧૮) स व्यक्तः क्रमवाञ्छब्द उपांशु यमधीयते । अक्रमस्तु वितत्येव बुद्धिर्यत्रावतिष्ठते ॥१९॥ આ જે અત્યન્ત ધીમે ઉચારાય છે તે શબ્દ અવ્યક્ત અને ક્રમવાન છે. જ્યાં બુદ્ધિ વિસ્તાર પામી (જાણે કે કમને પ્રાપ્ત કરી)ને રહેલી છે તે (કમવાન જેવા દેખાતા શબ્દ વાસ્તવમાં) અક્રમ જ છે. (૧૯) અખંડવાકયપક્ષમાં એક અને અનવયવ શબ્દ વાકય છે' એ મતને અહીં ઉલ્લેખ છે. વાક્ય હંમેશાં, અખંડ, અક્રમ, નિરંશ અને નિવિભાગ છે. તેમાં વાગે અને શબ્દો જેવા અવયવો પ્રક્રિયાકાર્ય માટે જ છે. વાસ્તવમાં આવા ભેદો હોતા નથી. આ અક્રમ શબ્દનો વિભક્ત અર્થાત્ વિભાગોળે અવભાસ દૂત, મધ્યમ અને વિલંબિત એવી વૃત્તિઓને આધારે ધીમે (ને) મોટેથી (૩) ઘણે ધીમે (પા) અને અત્યંત ધીમો (પરમવાંશુ:) તથા કમસંહારવાળા સમજાય છે. પાનૈ: ચ ને ડઃ અવાસ બીજાએ વડે સંવેદ્ય છે. બાકીના ત્રણ અવડે અસવેધ છે. પ્રાણત્તિને વેગ હોય પરંતુ ધ્વનિને બીજો કોઈ સાંભળે નહિ તેને ઉપાંશુ કહે છે. પરમો પાંશુમાં પ્રાણવૃત્તિને વેગ હોતા નથી, પરંતુ તેમાં ક્રમ તો હોય જ છે. સંતક્રમમાં બુદ્ધિ કે પ્રાણશક્તિનો સમાવેશ રહેતો નથી. તે અક્રમ હોય છે यथाक्षेपविशेषेऽपि कर्मभेदो न गृह्यते । अवृत्तौ व्यज्यते जातिः कर्मभिभ्रंमणादिभिः ॥२०॥ वर्णवाक्यपदेष्वेव तुल्योपव्यञ्जना श्रुतिः । अत्यन्तभेदे तत्त्वस्य सरूपेव प्रतीयते ॥२१॥ જેમ દેરડા જેવી વસ્તુને) ઊંચે (ગોળ) ઘુમાવવાના કાર્યમાં દરેક ભ્રમણમાં ક્રિયાની ભિન્નતા (=વિશિષ્ટતા) સમજાતી નથી પરંતુ (વારંવાર) બ્રમણો વગેરે ક્રિયાઓ વડે (બ્રમણ)ક્રિયા જાતિનો બોધ થાય છે, તેમ વર્ણ, પદ અને વાકયઃ માં સમાન સ્થાન-કરણ-અભિઘાત વાળા અભિવંજક શ્વનિઓ, શબ્દત તેમનાથી અત્યંત ભિન્ન હોવા છતાં, સરખા રૂપવાળા હોય તેમ દેખાય છે. (૨૦-૨૧) વાક્ય અંગે “જ્ઞાતિ: સંઘાતની’ એ પક્ષને અહીં સમજાવવામાં આવ્યો છે. જમણુરૂપી કર્યજતિ વિશિષ્ટ પ્રયત્નથી ઉત્પન્ન થતા શ્રમણથી અભિવ્યક્ત બને છે. બ્રમણનો નિરખનારે અનેક બમણો જોતાં જોતાં પ્રત્યેક બમણમાં આ જાતિને સમજે છે એ પ્રમાણેવ પદ અંગે પણ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy