________________
બીજુ કાંડ
ब्राह्मणार्थो यथा नास्ति यथा ब्राह्मणकम्बले । देवदत्तादयो वाक्ये तथैव स्युरनर्थकाः ॥ १४ ॥
માળવ (બ્રાહ્મણનેા કામળે એવા સમાસ) માં જેમ કેાઈ (જુદા) અર્થ નથી, તેમ (વેત્રવત્ત નાં ાનય દેવદત્ત ગાય લાવ દેવદત્ત વગેરે શબ્દો (જુદા) અર્થ વિનાના થશે (૧૪)
सामान्यार्थस्तिरोभूतो न विशेषेऽवतिष्ठते ।
उपात्तस्य कुतस्त्यागो निवृत्तः क्वावतिष्ठताम् ॥१५॥
અદૃષ્ટ બની ગયેલેા સામાન્ય અર્થ વિશેષ અર્થમાં રહેતા નથી. એકવાર જેના અથ પ્રાપ્ત થયા છે તેનો ત્યાગ કેવી રીતે કરી શકાય અથવા (એકવાર) અદૃષ્ટ અનેલ અર્થ (પછી) કયાં રહે ? (૧૫)
મીમાંસકા અખંડ વાક્યમાં માનતા નથી. તેમના મતે પરસ્પર અન્વિત અને સાકાંક્ષ પદેશના સધાત એટલે વાકય આ મતને અહીં વિરાધ કરવામાં આવ્યેા છે. ક્રમમાં ઉચ્ચા રાતાં પદામાં જ્યારે બીજું પદ ઉચ્ચારાય ત્યારે પહેલું પદ વિનષ્ટ થયુ હાય છે. પહેલા પદના સામાન્ય અર્થ આમ વિનષ્ટ થયા. તે અથ બીજા પદમાં વિશેષ અથ કેવી રીતે દર્શાવે ? સામાન્ય અર્થ દર્શાવનાર પદ તે અથ એકવાર પ્રાપ્ત થયા પછી (૩વાત્તસ્ય) તેનેા ત્યાગ કેવી રીતે કરે ? અને જો તે પદ પાતાનેા અથ દર્શાવતુ બંધ થયું છે એમ માનીએ તા (નિવૃત્ત) તે અથ પછી ક્યાં રહેશે ?
ત્રાજ્ઞળ શબ્દના એવા) વાકયમાં
अशब्दो यदि वाक्यार्थः पदार्थोऽपि तथा भवेत् । एवं च सति संबन्धः शब्दस्यार्थेन दीयते ॥ १६ ॥
વાકયને અ ને શબ્દને આધારે પ્રાપ્ત થાય નહિ તેા પદોના અર્થ પણ તે જ પ્રમાણે વર્ણને આધારે પ્રાપ્ત થશે નહિ. આમ અને તે! શબ્દના અ સાથે સંબંધ નાશ પામશે. (૧૬).
કૈવત્ત માં જ્ઞાનય (દેવદત્ત ગાયને લાવ) એવા વાક્યમાં બધા શબ્દોમાંથી મળતા વિશેષ વાક્યા પ્રાપ્ત થાય છે. આવો અથ શબ્દોમાંથી પ્રાપ્ત થતા નથી, કારણકે ઉચ્ચરિત થયા પછી શબ્દો વિનષ્ટ બને છે, એમ માનીએ તે વાકયાથ પ્રાપ્તિ અશબ્દ અર્થાત્ ‘શબ્દોના અર્થાંમાંથી થતી નથી એમ થયુ. પદના અર્થ અંગે પણ આવી જ સ્થિતિ થાય. પદના અ વર્ણીના અથ ઉપર આધાર રાખશે નહિ. તે આમ થય તે! પદ અને તેના અથ વચ્ચે જે વાચ્યવાચક ભાવ સબધ છે તે રહેશે નહિ. મીમાંસકાને આ અભિપ્રેત નથી.
Jain Education International
विशेषशब्दाः केषाञ्चित्सामान्यप्रतिरूपकाः । शब्दान्तराभिसंबन्धाद् व्यज्यन्ते प्रतिपत्तृषु ॥ १ ॥ तेषां तु कृत्स्नो वाक्यार्थः प्रतिभेद समाप्यते । व्यक्तोपव्यञ्जना सिद्धिरर्थस्य प्रतिपत्तृषु ॥ २८ ॥
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org