________________
વાકથપકીય
નિર્દોૌશામિત્ર: (કૌશામતીની બહાર ગયેલો) એવા સમાસમાં નિ બહાર ગયેલો એવો અર્થ દર્શાવે છે, પરંતુ નિત: શાગ્યા: એવા વાકયમાં ન આવો અર્થ દર્શાવતો નથી. પૌરહર (જંગલી વાનર), શ્રna (કાળો સર્ષ), ઢોતિશાજિક (લાલ ડાંગર) વગેરેમાં આ શબ્દ સમાસમાં પ્રાપ્ત થાય તે પહેલાં અર્થાત શૌર; રવર: ". . વગેરે વાક્યોમાં હર અને તેમની જાતિ દર્શાવતા નથી સમાસમાં ઐકાÁ હેઈને એક સમાપદ સમજવામાં આવતાં વિશિષ્ટ જાતિનું અભિધાન થશે.
क्रीडाया जीविकायाश्च वाक्येनावचनात् तथा ।
न नित्यग्रहण युक्त' कौटिल्ये यविधौ यथा ॥४१॥ વક્રગતિ દર્શાવવા માટે જ નું વિધાન કરનારા નિર્લ્સ ૌદિરે જતા સૂત્રમાં નિરાં શબ્દને જેમ યોગ્ય માનવામાં આવ્યું નથી તેમ રમત અને આજીવિકાને અથ વાક્ય દ્વારા પ્રાપ્ત થતું ન હોવાથી નિત્યં શ્રીદનીવિડ્યોઃ સૂત્રમાં પણ નિત્ય શબ્દ યેગ્ય નથી. (૪૧),
નિત્યં રિજે ગત (પા. સૂ. ૩.૧.૨૩. વક્રગતિ અર્થ જણાવવાનું હોય ત્યારે ગત્યથ ધાતુને હમેશાં પન પુન્યાને ચરુ પ્રત્યય લાગે છે). કુટિરું ઢામતિ અને વરૂ
શ્વેતે અનકમે વાકયુપ્રયોગ અને સમાસ પ્રયોગ છે. સમર્થ: પરવિધિઃ | (૨.૧.૧) સૂત્ર ઉપરના ભાગ્યમાં પતંજલિએ જણાવ્યું છે કે સમાસના અને વાકયના અર્થો સરખા હોતા નથી. જ્ઞ: પુર: એવા વાકયનો અર્થ છે “રાજને નાર'. જેનgs: I એવા સમાસને અર્થ છે. ‘અમલદાર', તેથી સૂત્ર ૩.૧.૨૩માં નિત્યશબ્દ મૂકવાની જરૂર નથી.
निर्धारणादिविषये व्यपेक्षैव यतः स्थिता ।
સમાસતિષેધાનાં તતો નાસિત પ્રયોઝનમ કરી ગુણનિર્ધારણ વગેરેના વાચક શબ્દો વચ્ચે વ્યાપેક્ષા જ રહેલી હોવાથી (આવાં સ્થળોએ), સમાસના પ્રતિષેધ કરવાનું પ્રજન નથી. (ર)
નવાં ગળા સંવનનક્ષીતમા ! (બાયોમાં કાળી ગાય સૌથી વધારે દૂર આપનારી છે) એવા વાક્યોગમાં એકાથભાવરૂપ સામર્થ્ય નહિ પણ વ્યક્ષિારૂપ સામર્થ્ય છે. ન નિર્ધારને ૫ (પા સ. ૨.૨.૧૦, ચશ્વ નિર્ધારણ પા. સુ. ૨.૩.૪૧થી થયેલી ષષ્ઠીવાળા સુબન સાથે સમાસ કરવો નહિ) નિર્ધાર ૭ અર્થમાં જેલા વડીના પ્રત્યયવાળા શબ્દની સાથેના સમાસનો નિષેધ કરે છે, તેથી ગોકૂળ એવો સમાસ થશે નહિ. પરંતુ આવો નિષેધ કરવાની જરૂર નથી કારણ કે નવાં ના એવા વાક્યમાં તેનું નિર્ધારણ થયું છે. તેનું મોઝાળા, સમાસમાં થયું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org