________________
વાલપટ્ટીય
તે તે પાતાને(અનુરૂપ) અથ કાય માટે નિશ્ચિત શક્તિવાળા પદાર્થોની તે શક્તિ કાઇક ચાક્કસ દ્રવ્યનેા સબંધ થતાં (કાર્ય માટે) નિષ્ફળ બને છે. (૩૩)
4
૩૩.૧. મન્ત્ર, ઔષધિ અથવા રસના કાર્યને પરિણામે અગ્નિની દાહજનનશક્તિને પ્રતિબંધ થાય છે. - તેથી કેવળ અનુમાનથી વસ્તુસ્વભાવ જાણવા શક્ય નથી, પરંતુ માગમથી જાણવા શક્ય બને છે.
यत्नेनानुमितोप्यर्थः कुशलैरनुमातृभिः । अभियुक्ततरैरन्यैरन्यथैवोपपद्यते
શર્કરા
કુશળ તાર્કિકા વડે અનુમાનગમ્ય ખતાવવામાં આવેલ અર્થ વધારે કુશળ અનુમાતાએ વડે તેથી 'વિરુદ્ધ અર્થ'માં સમજાવવામાં આવે છે. (૩૪)
परेषामसमाख्येयमभ्यासादेव નાચતે ।
मणिरूप्यादिविज्ञानं तद्विदां नानुमानिकम् ||३५||
હીરા, સિક્કા વગે૨ે (સાચા હોવા) અંગેનું, ખીજાઆને સારી રીતે સમજાવવું અશકય એવું વિશિષ્ટ જ્ઞાન, તેના જ્ઞાતાઓને અભ્યાસથી જ પ્રાપ્ત થાય છે. તે અનુમાનગમ્ય હોતું નથી. (૩૫)
૩૫ ૧. અહીં અભ્યાસત્તાનના ઉલ્લેખ છે. હીરાપારખુઓ અને સેાની હીરા અને સિક્કાઓ સાચા છે કે ખાટા તે તેમના હંમેશના અભ્યાસ ઉપરથી જાણી શકે છે તેમનું જ્ઞાન આનુમાનિક નથી. ષડ્જ, ઋષભ વગે૨ે રાગા તેના અભ્યાસીને જ સમજાય છે, સ ંગીતના અભ્યાસ વિનાના મહાવિદ્વાનને કે મહાતાર્કિકને સમજાતા નથી
प्रत्यक्षमनुमानश्च व्यतिक्रम्य व्यवस्थिताः ।
पितॄरक्षः पिशाचानां कर्मजा एव सिद्धयः ||३६||
પ્રત્યક્ષ અને અનુમાનને પણ ઉત્ક્રમીને (લેાક)પ્રસિદ્ધ બનેલી પિતૃ, રાક્ષસેા અને પિશાચાની સિદ્ધિએ કર્મોથી ઉત્પન્ન થયેલી હાય છે.૧ (૩૬)
Jain Education International
૩૬.૧. દૂરના કે ઢાંકેલા પદાર્થોનુ દર્શીન, દીવાલની પેલે પાર રહેલી વસ્તુઓનુ જ્ઞાન, ભવિષ્યમાં બનનારા પ્રસ ંગેાતુ પૂર્વજ્ઞાન, આ બધું. પૂર્વ જન્મમાં કરેલાં વિશિષ્ટ કર્મોથી પ્રાપ્ત અદૃષ્ટને કારણે હોય છે. અદૃષ્ટની શક્તિ અચિત્ત્વ છે. આને અદૃષ્ટજ જ્ઞાન કહીશું.
आत्रिभूतप्रकाशानामनुपप्लुतचेतसाम्
।
अतीतानागतज्ञानं प्रत्यक्षान्न विशिष्यते ||३७||
For Private & Personal Use Only
www.jainelibrary.org