SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ બીજું કાંડ सर्वैरवयवस्तुल्य सम्बन्ध समुदायवत् । केचिच्छब्दस्वरूपाणां मन्यन्ते सर्वसंज्ञिभिः ।।३५६।। (બીજા) કેટલાક આચાર્યો દેવદત્ત વગેરે શબ્દસ્વરૂપને, (તેમના) બધા સંજ્ઞીઓ સાથેનો સંબંધ, (દેવદત્ત એવા)સમુદાયને હોય તેમ (દેવ, દત્ત એવા) બધા અવયવોને (પણ) એક સાથે છે એમ માને છે. (૩૫૬). દેવદત્ત એવા શબ્દસ્વરૂપ વડે જણાવાતો વ્યક્તિવિશેષ અર્થાત સંજ્ઞી દેવદત્ત એવા બે પદના સમુદાય વડે પણ જણાવાય છે, તેમજ દેવ, દત્ત એવા અવયવો વડે પણ સમજાય છે. वर्णानामर्थवत्त्वं तु संज्ञानां संज्ञिभिर्भवेत् । सम्बद्धोऽवयवः संज्ञाप्रविवेके न कल्पते ॥३५७॥ પરંતુ સંજ્ઞા શબ્દોના વર્ગોનું અર્થવ7 સંજ્ઞીએ વડે પ્રાપ્ત થશે. દેવદત્ત એવા) સમુદાય સાથે સંબદ્ધ (દત્ત) એવા અવયવ, (દેવદત્ત એવા) સંજ્ઞા શબ્દથી જુદો સમજતાં (અર્થના વાચક તરીકે) કલ્પી શકાશે નહિ. (૩૫૭) सर्वस्वरूपैयुगपत्सम्बन्धे सति संज्ञिनः । नैकदेशसरूपेभ्यस्तत्प्रत्यायनसम्भवः ॥३५८॥ દેવદત્ત એવા સંજ્ઞીન (દેવ, દત્ત એવા) બધા અવય સાથેનો એકસાથે સંબંધ (સમજવામાં આવતાં), અવયવે જેવા દેખાતા (દત્ત વગેરે) શબ્દ ઉપરથી (દેવદત્ત એવા) તે (સંજ્ઞી)બેધ થશે નહિ. (૩૫૮) एकदेशात्तु सङ्घाते केषाञ्चिज्जायते स्मृतिः। स्मृतेस्तु विषयाच्छ ब्दात्सङ्घातार्थः प्रतीयते ॥३५९।। કેટલાકને મતે તે અવયવરૂપ દત્ત શબ્દ ઉપરથી દેવદત્ત એવા સમુદાયનું મરણ થાય છે. સ્મૃતિના વિષય બનેલા દેવદત્ત)શબ્દ ઉપરથી સમુદાય(રૂપ દેવદત્ત)ને અર્થ સમજાય છે. (૩૫૯) एकदेशात्स्मृतिर्भिन्ने सङ्घाते नीयते कथम् । कथ प्रतीयमानः स्याच्छब्दोऽर्थस्याभिधायकः ॥३६०॥ અવયવરૂપ દત્ત શબ્દ વડે, તેનાથી જુદા એવા સમુદાયરૂપ દેવદત્ત શબ્દનું કેવી રીતે સ્મરણ થશે ? મરણમાં આવતે શબ્દ અર્થનું અભિધાન કરનારે કેવી રીતે બને ? (૩૬ ૦) एकदेशसरूपास्तु तैस्तैभैदैः समन्विताः । અનુદાવિન પાદરાઃ સંજ્ઞાસુ સમવથિત રૂદશા (દેવદત્ત વગેરેના) અવયવોના જેવા, તે તે ભેદ સાથે સંબદ્ધ અને પછીથી પ્રાપ્ત થતા (દેવ, દત્ત વગેરે) શબ્દો જુદી સંજ્ઞાઓ રૂપે નિયત થયા છે. (૩૬૧) કારિકા = ૬થી ૩૫૮ સુધીમાં પ્રાપ્ત થતી પૂર્વપક્ષીની દલીલને આ કારિકામાં જવાબ આપવામાં આવ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jairtelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy